દિલ્હી-અમદાવાદ આશ્રમ સ્પેશિયલ વિલંબથી પ્રસ્થાન કરશે. જાણો વિગત…..

Railways banner

અમદાવાદ, ૦૪ જાન્યુઆરી: ઉત્તર રેલ્વેના રેવારી સેક્શનના ગઢીહરસારુ અને પાટલી સ્ટેશન વચ્ચે નોન-ઇન્ટરકોલોકિંગ કામ થવાને કારણે 6 અને 7 જાન્યુઆરી 2021 ના રોજ દિલ્હીથી ચાલનારી ટ્રેન નંબર 02916 દિલ્હી – અમદાવાદ આશ્રમ સ્પેશિયલ નિર્ધારિત સમયથી 1 કલાક 40 મિનિટ વિલંબથી (17.00 કલાકે) પ્રસ્થાન કરશે. મુસાફરોને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવાની વિનંતી છે.

પ્રદીપ શર્મા
જનસંપર્ક અધિકારી
પશ્ચિમ રેલ્વે, અમદાવાદ

આ પણ વાંચો…5 અને 6 જાન્યુઆરીની ભુજ-બરેલી સ્પેશ્યલ બદલાયેલા માર્ગે દોડશે