Asharam bapu

Asharam bapu: આસારામ બાપુ ની તબિયત નાજુક થઈ

Asharam bapu: પહેલા શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી ત્યારબાદ તેમને હોસ્પિટલ  લઈ જવામાં આવ્યા અને હવે તેમના શરીરમાં સંક્રમણ ફેલાઈ ગયું છે.

અમદાવાદ ,૦૭ મે: Asharam bapu: ધર્મગુરુ આસારામ બાપુ ની તબિયત કોરોના સંક્રમણ થયા બાદ હવે ખરાબ થઈ ગઈ છે. જોધપુરના એમડીએમ હોસ્પિટલના આઈસીયુમાં ભરતી થયા બાદ હવે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે હાલ આસારામ બાપુ 16 વર્ષની જેલની સજા કાપી રહ્યા છે.

Whatsapp Join Banner Guj

તેમને (Asharam bapu) પહેલા શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી ત્યારબાદ તેમને હોસ્પિટલ  લઈ જવામાં આવ્યા અને હવે તેમના શરીરમાં સંક્રમણ ફેલાઈ ગયું છે. આસારામ બાપુ ની ઉંમર એસી વર્ષની છે આ પરિસ્થિતિમાં તેમની તબિયત હવે સાથ નથી આપી રહી. આસારામ બાપુની સાથે રહેલા બીજા બાર કેદીઓને પણ કોરોના થયો છે.

આ પણ વાંચો…God: હાલની કપરી પરિસ્થિમાં જો ઇશ્વરની આસ્થા ડગી ગઇ હોય તો, જરુરથી જુઓ આ વીડિયો

ADVT Dental Titanium