સફળ શાસનના પાંચમા વર્ષ પ્રવેશે ભરૂચ-દક્ષિણ ગુજરાતને જળક્રાંતિની બહુહેતુક યોજના કાર્યારંભની ભેટ

સફળ શાસનના પાંચમા વર્ષ પ્રવેશે ભરૂચ-દક્ષિણ ગુજરાતને જળક્રાંતિની બહુહેતુક યોજના કાર્યારંભની ભેટ ભરૂચ-અંકલેશ્વર સહિતના વિસ્તારોની કાયાપલટ કરનારીભાડભૂત બેરેજ યોજનાનો શુભારંભ વિડીયો કોન્ફરન્સથી કરાવતા મુખ્યમંત્રીશ્રી નાયબ મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતી ગુજરાતને વોટર … Read More

देश की पहली किसान रेल का केंद्रीय कृषि मंत्री श्री तोमर व रेल मंत्री श्री गोयल ने किया शुभारंभ

किसानों की समृद्धि व देश के कोने-कोने तक खाद्य सामग्री उपलब्ध कराने में रामबाण सिद्ध होगी किसान रेल- श्री तोमर किसान रेल चलाने का प्रधानमंत्री श्री मोदी का सपना साकार … Read More

જામનગર શહેર માં કોરોના ના વધતા જતાં સંક્રમણને લઈને રાજ્ય સરકાર ચિંતિત

રાજય ના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કાલે જામનગર આવી સ્થાનિક તંત્ર સાથે સમીક્ષા કરશે રિપોર્ટ: જગત રાવલજામનગર શહેર અને જિલ્લામાં કોરોના બેકાબુ બન્યો છે અને કોરોના ના કહેર ને કાબુમાં લેવામાં … Read More

વલસાડ એકલવ્‍ય મોડેલ સ્‍કૂલ ખાતે નિર્માણ થયેલા કોરોના વોરિયર્સ વનનું સહકાર મંત્રીશ્રીના હસ્‍તે લોકાર્પણ

વલસાડ જિલ્લા કક્ષાના ૭૧મા વન મહોત્‍સવની કપરાડા ખાતે ઉજવણી કરાઇ વન્‍યસૃષ્‍ટિના લીધે કપરાડા તાલુકામાં પણ અનેકવિધ પર્યટન સ્‍થળો નિર્માણ થયાં છે સહકાર રાજ્‍યમંત્રી ઇશ્વરસિંહ પટેલ માહિતી બ્‍યૂરો, વલસાડઃ વલસાડ જિલ્લા … Read More

મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ સફળ શાસનના પાંચમા વર્ષમાં પ્રવેશ અવસરે 5300 કરોડ ની બહુહેતુક ભાડભૂત યોજના

મુખ્યમંત્રીશ્રી એ આ યોજના ના ટેન્ડર માં ફૂલ પ્રૂફ પારદર્શિતા સાથે બધી જ ટેકનિકલ બાબતો ની સર્વગ્રાહી ચકાસણી કરીને મંજુર કરવામાં આવ્યા છે તેની પણ વિગતો આપી હતીતેમણે કહ્યું કે … Read More

ગિરનાર:પ્રસિધ્ધ જટાશંકર મહાદેવ પર કુદરતી અભિષેક

જૂનાગઢ,૦૭ ઓગસ્ટ:ગિરનારની જૂની સીડી પર 500 પગથિયા નજીક આવેલ પ્રસિધ્ધ જટાશંકર મહાદેવ પર કુદરતી અભિષેક પર્વતમાંથી આવતાં વરસાદી પાણીને લઈને કુદરતી રીતે જટાશંકર મહાદેવ પર જલધારા જોવા મળી જટાશંકર મહાદેવ … Read More

ગોડાદરાના બીજલભાઈએ નવી સિવિલમાં બાવન દિવસ લાંબી લડતના અંતે કોરોનાને મ્હાત આપી

સિવિલના ડોકટરોએ મને મૃત્યુના મુખમાંથી ઉગાર્યો : બીજલભાઈ કવાડ સુરત: નવી સિવિલમાં સતત ૨૦ દિવસ વેન્ટીલેટર અને ૧૮ દિવસ ઓક્સિજન પર રહ્યાં પછી સુરતના ૫૫ વર્ષીય બીજલભાઈ કવાડ કોરોનાને મ્હાત … Read More

આ મહામારીએ આપણને આયુર્વેદ તરફ પાછા વળવાનો બોધપાઠ આપ્યો છે: ડૉ. હર્ષિત શાહ

અખંડાનંદ આયુર્વેદિક કોલેજની કોરોના સામે ઝાઝા મોરચે લડાઈ કોવિડ હોસ્પિટલ્સમાં ફરજ, શહેરમાં ઔષધી-ઉકાળા વિતરણ,ઓ.પી.ડી અને ઓનલાઇન શિક્ષણકાર્ય તો ખરુ જ રિપોર્ટ:ઉમંગ બારોટશિક્ષક ક્યારેય સામાન્ય નથી હોતો પ્રલય અને નિર્માણ એની … Read More