अहमदाबाद – हावड़ा स्पेशल अब साप्ताहिक चलेगी
अहमदाबाद07-07-2020 COVID -19 के बढ़ते संक्रमण व पश्चिम बंगाल सरकार के विशेष अनुरोध पर ट्रेन न॰ 02834/02833 अहमदाबाद- हावड़ा स्पेशल को 10 जुलाई से साप्ताहिक किया जा रहा है। उल्लेखनीय … Read More
अहमदाबाद07-07-2020 COVID -19 के बढ़ते संक्रमण व पश्चिम बंगाल सरकार के विशेष अनुरोध पर ट्रेन न॰ 02834/02833 अहमदाबाद- हावड़ा स्पेशल को 10 जुलाई से साप्ताहिक किया जा रहा है। उल्लेखनीय … Read More
અમદાવાદ,07/07/2020 કોવિડ-19 આપત્તિ દરમિયાન લોકડાઉન સમયગાળા દરમિયાન, દેશના વિવિધ ભાગોમાં દવાઓ, તબીબી ઉપકરણો, તબીબી વસ્તુઓ, ખાદ્ય ચીજો વગેરેની આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય માટે ઓખા-ગુવાહાટીની વચ્ચે 5 ઓગસ્ટ, ૨૦૨૦ સુધી પાર્સલ સ્પેશિયલ ટ્રેન … Read More
अहमदाबाद, 07.07.2020 COVID-19 आपदा के दौरान लॉकडाउन की अवधि में देश के विभिन्न भागों में दवाइयाँ, चिकित्सा उपकरण, मेडिकल सामान, खाद्य पदार्थ आदि आवश्यक वस्तुओं की आपूर्ति हेतु ओखा-गुवाहाटी के बीच … Read More
ठीक होने वालों की संख्या करीब 4 लाख 40 हजार हुई, संक्रमितों और ठीक होने वालों की संख्या का अंतर 1.8 लाख से अधिक राष्ट्रीय रिकवरी दर 61 प्रतिशत के … Read More
केंद्रीय एचआरडी मंत्री ने कोविड-19 महामारी को देखते हुए परीक्षाओं पर यूजीसी के संशोधित दिशानिर्देश एवं विश्वविद्यालयों के लिए अकादमिक कैलेंडर जारी किए 07 JUL 2020 by PIB Delhi केंद्रीय … Read More
07 JUL 2020 by PIB Ahmedabad કેન્દ્રીય જહાજ રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી મનસુખ માંડવિયાએ આજે સમગ્ર ભારતમાં હાલમાં અસ્તિત્વમાં રહેલા અંદાજે 194 લાઇટહાઉસ (દીવાદાંડી)નો વિકાસ કરીને તેને મુખ્ય પર્યટનના આકર્ષણો બનાવવા સંબંધે ચર્ચા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કર્યું હતું. શ્રી માંડવિયાએ જણાવ્યું હતું કે, આનાથી લાઇટહાઉસની આસપાસના વિસ્તારોમાં પર્યટનની પ્રવૃત્તિઓને વેગ મળશે અને તેનાથી લાઇટહાઉસના ભવ્ય ઇતિહાસ અંગે લોકોને જાણવાની તકો પણ ઉપલબ્ધ થશે. અધિકારીઓએ આ બેઠકમાં લાઇટહાઉસોને પર્યટનના સ્થળો તરીકે વિકસાવવા અંગે વિગતવાર પ્લાન રજૂ કર્યો હતો. શ્રી માંડવિયાએ અધિકારીઓને સલાહ આપી હતી કે, તેઓ 100 વર્ષથી જૂના લાઇટહાઉસને ઓળખી કાઢે. તેમણે લાઇટહાઉસના ઇતિહાસ અને તેની કામગીરી તેમજ લાઇટહાઉસના પરિચાલન માટે ઉપયોગમાં લેવામાં આવતા ઉપકરણો વગેરે અંગે માહિતીનું વર્ણન કરતા સંગ્રહાલયો તૈયાર કરવા પર ભાર મૂક્યો હતો. લાઇટહાઉસના વિકાસ માટે તૈયાર કરવામાં આવેલા માસ્ટર વિકાસ પ્લાન અનુસાર, કેટલાક મુખ્ય આકર્ષણોમાં સંગ્રહાલય, માછલીઘર, બાળકો માટે રમવાની જગ્યા અને બગીચા તેમજ જળશાયો વગેરેને સામેલ કરવામાં આવ્યા છે. મંત્રીશ્રીએ ગુજરાતમાં ગોપનાથ, દ્વારકા અને વેરાવળ ખાતે લાઇટહાઉસને પર્યટન સ્થળ તરીકે વિકાસવવાની હાલમાં ચાલી રહેલી કામગીરીની સ્થિતિ અંગે પણ જાણકારી મેળવી હતી. મંત્રીશ્રીએ અધિકારીઓને સૂચનાઓ આપી હતી કે, તેઓ વહેલી તકે આ પરિયોજના પર વિગતવાર પ્રેઝન્ટેશન તૈયાર કરે. આ બેઠકમાં જહાજ મંત્રાલયના સચિવ, લાઇટહાઉસ અને લાઇટશિપ્સ મહાનિદેશાલયના DG અને અન્ય હિતધારકો ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્ર સરકારનું વધુ એક સરાહનીય પગલું, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનું વધુ પાંચ મહિના એટલે કે નવેમ્બર સુધી કરાયું વિસ્તરણ રૂપિયા 90 હજાર કરોડથી વધુના ખર્ચ સાથે દેશના 80 કરોડથી … Read More
07 JUL 2020 by PIB Delhi केंद्रीय नौवहन (शिपिंग) राज्य मंत्री (स्वतंत्र प्रभार) श्री मनसुख मंडाविया ने देश भर के मौजूदा 194 दीपगृहों को प्रमुख पर्यटक स्थलों के रूप में विकसित करने पर … Read More
આરોગ્ય સર્વેલન્સ વધુ સઘન બનાવવા કલેકટરશ્રી સંદીપ સાગલેનાહસ્તે ધન્વંતરી આરોગ્ય રથને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાયું રિપોર્ટ:માહિતી બ્યુરો, પાલનપુરબનાસકાઠા જિલ્લામાં કોરોના વાયરસને ફેલાતો અટકાવવા પાલનપુર અને ડીસા શહેરમાં ૬ ધન્વંતરી આરોગ્ય … Read More
बरसात से प्रभावित जामनगर शहर के दृश्य। फ़ोटो: जगत रावल, जामनगर