भुज – दादर स्पेशल का विरमगाम स्टेशन पर ठहराव

अहमदाबाद, 25 सितम्बर: पश्चिम रेलवे द्वारा यात्रियों की माँग व उनकी सुविधा को ध्यान में रखते हुए में रखते हुए ट्रेन न 09116-09115 भुज – दादर स्पेशल का विरमगाम स्टेशन … Read More

રિવાબા રવિન્દ્ર જાડેજા એ કઈ રીતે કરી જન્મદિવસ ઉજવણી જાણો…

રિપોર્ટ:જગત રાવલ, જામનગર ૦૫ સપ્ટેમ્બર:ભારતીય ક્રિકેટ ટીમ ના ઓલ રાઉન્ડર ખેલાડી અને જામનગરના વતની રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા જેવો પ્રદેશ કરણીસેના ના આગેવાન પણ છે આજે રિવાબા જાડેજા નો … Read More

ધર્મેન્દ્રસિંહ જાડેજા ( હકુભા ) નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો.

રિપોર્ટ:જગત રાવલ જામનગર ૭૮ વિધાનસભા બેઠક ના ધારાસભ્ય અને રાજ્યના અન્ન નાગરિક, પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ( હકુભા ) નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો.હાલ મંત્રી જાડેજા અમદાવાદમાં સારવાર હેઠળ, ચિંતાનું … Read More

ધ્રોલ નગરપાલિકાના નવનિયુક્ત હોદ્દેદારા ચાર્જ સંભાળવામાં આવતા તેઓને શુભેચ્છાઓ અપાઈ..

રિપોર્ટ:જગત રાવલજામનગર જિલ્લાના ધ્રોલ નગરપાલિકા નો ચાર્જ નવ નિયુક્ત પ્રમુખ. જયશ્રીબેન મનસુખભાઈ પરમાર અને ઉપ.પ્રમુખ ઇરફાનભાઈ ટકી દ્વારા સંભાળવા માં આવેલ આને કાર્યકર્તા ઓ દ્વારા ફટાકડા ફોડી ને નવ નિયુક્તિ … Read More

જામનગરમાં ચાલુ બસે શુ થયું જાણો…

રિપોર્ટ:જગત રાવલજામનગરમાં આજે ફિલ્મી ઢબે એસ.ટી.ની બસમાં મુસાફરી દરમ્યાન હત્યાની ઘટના સામે આવી છે. જામનગર થી જુનાગઢ જઈ રહેલી બસમાં વિજરખી નજીક બસમાં સવાર મુસાફરો વચ્ચે કોઈ બાબતે માથાકૂટ થતાં … Read More

જામનગરમાં આર્યુવેદીક પરીક્ષાઓ ઓનલાઈન લેવા યુવક કોંગ્રેસ અને એન.એસ.યુ.આઈ એ કરી રજુવાત.

રિપોર્ટ:જગત રાવલજામનગરની ગુજરાત આયુર્વેદીક યુનિવર્સિટી ના વાઇસ ચાન્સેલર ને યુનિવર્સિટી ની આગમી પરીક્ષાઓ ઓનલાઇન યોજાઈ તે અંગે નું સમગ્ર ગુજરાત ના 300 થી વધુ વિધાર્થીઓ ની લેખિત અરજી સાથે આવેદનપત્ર … Read More

અમદાવાદ મસ્કતી માર્કેટ કાપડ મહાજનના વર્ચ્યુઅલ એકીઝીબિશન ફેબેક્ષા નું ઇ-ઇનોગ્રેશન કરતા મુખ્યમંત્રીશ્રી

૯૦ દિવસ ચાલનારૂં વર્ચ્યુઅલ એકઝીબિશન બાયર્સ-સેલર્સ-એકઝીબિટર્સ બાયર્સ-સેલર્સ-એકઝીબિટર્સ માટે વિન-વિન સિચ્યુએશન ઊભી કરશે:- મુખ્યમંત્રીશ્રી ◆ટેક્ષટાઇલ પોલિસીના માધ્યમથી રાજ્યના ટેક્ષટાઇલ ઊદ્યોગમાં ટેકનોલોજી અપગ્રેડેશન-સ્કીલ ડેવલપમેન્ટ –ટેક્ષટાઇલ પાર્કસના વિકાસ માટે અનેક પ્રોત્સાહનો પૂરાં પાડયા … Read More

મુખ્ય મંત્રી નિવાસ માં પર્યાવરણ પ્રિય ગણેશ સ્થાપન નો નવતર અભિગમ

ગાંધીનગર, ૨૧ ઓગસ્ટ:મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી એ ગણેશ ચતૃથી ના પાવન પર્વ પ્રસંગે મુખ્ય મંત્રી નિવાસ માં પર્યાવરણ પ્રિય ગણેશ સ્થાપન નો નવતર અભિગમ અપનાવ્યો છે ગણેશ ચતૃથિ નો … Read More

જામનગરના કોઝ વે માં ફસાઈ કાર… લોકો ટોળે વળ્યાં…

રિપોર્ટ:જગત રાવલજામનગર નજીકના પ્રસિદ્ધ યાત્રાધામ ઉમિયા મંદિર નજીક સીદસર ગામના કોઝવે માં આજે એક મોટરકાર પાણીમાં ફસાઈ હતી. સીદસર ગામે ભારે વરસાદના કારણે વેણુ નદી બે કાંઠે થઈ હતી અને … Read More

અંબાજી ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ સોશ્યિલ ડિસ્ટ્રેન્સ સાથે યોજાયો

અંબાજી ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ સોશ્યિલ ડિસ્ટ્રેન્સ સાથે યોજાયો અંબાજી 15 ઓગસ્ટ આજે 15મી ઓગસ્ટ 74 માં સ્વતંત્ર દિન ઉજવણી સમગ્ર ગુજરાત માં કરાઈ રહી છે ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે … Read More