રાજ્યપાલશ્રી સમક્ષ ગુજરાતના વિદ્યાર્થી – વાલીઓના હિતમાં એક સત્રની ફી માફ થાય તે માટે રાજ્ય વ્યાપી રજુઆત કરી: ડૉ. મનિષ એમ. દોશી
અમદાવાદ, ૨૨ જુલાઇ ૨૦૨૦ કોરોના મહામારીમાં સૌથી વધુ અસરગ્રસ્ત શિક્ષણ વ્યવસ્થા છે. રાજ્યમાં સૌથી પહેલા શૈક્ષણિક સંસ્થાઓનું લોકડાઉન થયું અને સૌથી છેલ્લે શાળા કોલેજો ખુલવાની શક્યતા છે. રાજ્યમાં લોકડાઉનના કારણે … Read More