મહા શિવરાત્રી વિશેષ: જાણો,ગુજરાતના બાવકા અને હાંફેશ્વર (Shiv mandir)ના શિવાલયો વિશે ખાસ વાત..

મહા શિવરાત્રી વિશેષ: ગુજરાતના પૂર્વીય પ્રવેશ દ્વારે અને પૂર્વ – દક્ષિણ ત્રિભેટે શિવ સુરક્ષા ચોકીઓ જેવા બાવકા અને હાંફેશ્વર ના (Shiv mandir) શિવાલયો… દાહોદ નજીક બાવકાનું શિવ મંદિર (Shiv mandir) … Read More

પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર(WR General manager) દ્વારા અમદાવાદ ડિવિઝનમાં ચાલી રહેલા વિકાસના કાર્યોની સમીક્ષા માટે વાર્ષિક નિરીક્ષણ

પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર(WR General manager) દ્વારા અમદાવાદ ડિવિઝનમાં ચાલી રહેલા વિકાસના કાર્યોની સમીક્ષા માટે વાર્ષિક નિરીક્ષણ  અમદાવાદ , ૧૦ માર્ચ: પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર શ્રી આલોક કંસલ દ્વારા અમદાવાદ … Read More

पश्चिम रेलवे के महाप्रबंधक (WR General manager) द्वारा अहमदाबाद मंडल में चल रहे विकास कार्यों की समीक्षा के लिए वार्षिक निरीक्षण

पश्चिम रेलवे के महाप्रबंधक (WR General manager) द्वारा अहमदाबाद मंडल में चल रहे विकास कार्यों की समीक्षा के लिए वार्षिक निरीक्षण  अहमदाबाद, 10 मार्च: पश्चिम रेलवे के महाप्रबंधक (WR General … Read More

મૈસુર (Mysore)ની પરંપરાગત ‘વુડ ઈનલે ક્રાફટ’ ના રંગબેરંગી શોપીસ શોભાવે છે દીવાનખંડ

Mysore wood artist : નેચરલ વુડને કાર્વિંગ કરી તૈયાર કરાય છે આર્ટિસ્ટિક શોપીસ Mysore: ફળાઉ વૃક્ષના લાકડામાંથી બનતા શોપીસની કિંમત રૂ. ૧૫૦૦ થી એક લાખ સુધી, તૈયાર કરતાં  લાગે છે 3 મહિનાથી વધુનો … Read More

Maha shivratri: અંબાજી માં આઠ જેટલા શિવાલયો આવતી કાલે શિવ દર્શન ખુલ્લા રહેશે… પાલખી યાત્રા નું આયોજન

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજીઅંબાજી, ૧૦ માર્ચ: આવતી કાલે મહાશિવરાત્રી (Maha shivratri) છે જેમ વર્ષભર ના તહેવારો ઉપર કોરોના નો ગ્રહણ જોવા મળ્યુ છે તેમ આ શિવરાત્રી એ પણ કેટલાક શિવાલયો … Read More

રાજપીપલા ખાતે આઝાદીના અમૃત મહોત્સવ (Amrut Mahotsav)ની થનારી ભવ્ય ઉજવણી

“બ્રિટીશ રૂલ સામે ભીલ અને આદિવાસી સમાજનો પડકાર” થીમ ઉપર (Amrut Mahotsav) કાર્યક્રમ યોજાશે12 માર્ચ દાંડીયાત્રા ના દિવસ. થી ઉજવણી શરુ થશે. અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલારાજપીપલા, ૧૦ માર્ચ: Amrut Mahotsav:રાજ્ય … Read More

પોરબંદર ખાતે ભારતીય નેવલ શીપ (INS) સરદાર પટેલ પર પ્રથમવાર તટવર્તીય સુરક્ષા વર્કશોપ યોજવામાં આવ્યો

અહેવાલ: જગત રાવલ, જામનગરજામનગર, ૧૦ માર્ચ: પોરબંદર ખાતે ભારતીય નેવલ શીપ (INS) સરદાર પટેલ પર 09 માર્ચ 2021ના રોજ તટવર્તીય સુરક્ષા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. સર્વપ્રથમ વખત યોજાયેલા આ વર્કશોપનો ઉદ્દેશ,માછીમાર સમુદાયમાં દરિયાકાંઠાની સુરક્ષાના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવાનો હતો.આ વર્કશોપમાં 50થી વધારે માછીમારો અને રાજ્ય મત્સ્યપાલન વિભાગના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ગુજરાતના દરિયાકાંઠે તટવર્તીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ હિતધારકોએ સક્રિયતાપૂર્વક ભાગ લીધો હતો. ગુજરાત નેવલ … Read More

જામનગરના વિશ્વ વિખ્યાત જાણીતા વાસ્તુ શાસ્ત્રી (Vastu Shastri) અને જ્યોતિષીઓ ને પુરસ્કાર અને પ્રમાણપત્ર થી સન્માનિત કરવામાં આવ્યા

અહેવાલ: જગત રાવલ ઉજ્જૈન, ૧૦ માર્ચ: મહાકાલ નગરી ઉજ્જૈન મા શારદા (Vastu Shastri) જ્યોતિષ અનુસંધાન કેન્દ્રના ૨૫ મા વર્ષ નિમિત્તે સિલ્વર જ્યુબિલી આંતર રાષ્ટ્રિય જ્યોતિષ-વાસ્તુ મહા સંમેલન યોજવામાં આવ્યું હતું … Read More

ભાવનગર ના નવા મેયર કીર્તિબેન દાણીધારિયા (Mayor Kirtiben Danidharia) વરણી : ડેપ્યુટી મેયર પદે કુમાર શાહ

અહેવાલ: દિનેશ મકવાણા, ભાવનગરભાવનગર, ૧૦ માર્ચ: મહાનગરપાલિકામાં પ્રથમ અઢી વર્ષ માટે મેયર પદ મહિલા અનામત હોવાથી આજે પ્રથમ યોજાનાર બેઠકમાં મેયર, (Mayor Kirtiben Danidharia) ડે.મેયરની ચુંટણી અને સ્ટેન્ડીંગ કમિટીના સભ્યોની … Read More

મહા શિવરાત્રીના શિવ મહિમા પર્વે બિલી પુરાણ: ભોળાનાથને પ્રિય બીલીપત્ર (Bel leaf)ને લગતી રસપ્રદ વાતો

ભગવાન શિવજીના લીલા મુગટ જેવી બીલીનું (Bel leaf) વૃક્ષ દિવસે અને રાત્રે પણ પ્રાણવાયુ આપે છે અને હવા શુદ્ધ કરે છે શિવજીને પ્રસન્ન કરતાં બીલીપત્ર (Bel leaf) નું દાતા આ … Read More