અર્જુન કપૂર થયા કોરોના મુક્ત,ક્લિક કરી જાણો વિગત
અહેવાલ: હેમાલી ભટ્ટ
૦૭ ઓક્ટોબર: બોલિવૂડ એક્ટર અર્જુન કપૂરનો કોરોના ટેસ્ટ છ સપ્ટેમ્બરના રોજ પોઝિટિવ આવ્યો હતો. અંદાજે એક મહિના બાદ અર્જુનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. અર્જુન કપૂરે સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી. અર્જુને કોવિડ 19થી બચવા માટેની સલાહ પણ ચાહકોને આપી હતી. અર્જુને ચાહકોનો આભાર માન્યો હતો.
અર્જુને પોતાની પોસ્ટમાં કહ્યું હતું, ‘ખતરનાક વાઈરસના જોખમને ધ્યાનમાં રાખીને તમે માસ્કના મહત્ત્વને સમજો. બહાર જતા સમયે માસ્ક પહેરેલો જ રાખો.
loading…