સરદાર પટેલ ની સંકલ્પ ભૂમિ સોમનાથ ખાતે તેમના 71 માં નિર્વાણ દિન ની ઉજવણી કરવામાં આવી..

અમદાવાદ, ૧૫ ડિસેમ્બર: 13 નવેમ્બર 1947, ના દિવસે સમુદ્ર જળ હાથમાં રાખી સોમનાથ મંદિર ના પૂનઃનિર્માણ નો સંકલ્પ સરદાર વલ્લભ ભાઇ પટેલ દ્વારા લેવામાં આવેલ,  કાળક્રમે સરદાર નવનિર્મિત સોમનાથ મંદિર … Read More