Reliance foundation: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જામનગર ખાતે રીલાયન્સ ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરાયેલી ૪૦૦ બેડની હોસ્પિટલનું આજે ઈ-લોકાર્પણ કર્યું હતું.
Reliance foundation: ૪૦૦ બેડની ક્ષમતાની શરૂઆત બાદ વધુ ૬૦૦ બેડ ક્ષમતા-ઓક્સિજન સપ્લાય વ્યવસ્થા સાથેની કોવિડ હોસ્પિટલ ઊભી કરાશે અહેવાલ: જગત રાવલજામનગર, ૦૪ મે: Reliance foundation: રાજ્ય સરકારે છેલ્લા દોઢ મહિનામાં … Read More