હજીરા કોવિડ કેર સેન્ટર’માં નિ:શુલ્ક સારવાર લઈને આજ સુધી ૨૫૪ દર્દીઓ સ્વસ્થ થયા

રિલાયન્સ ફાઉન્ડેશનનું કોરોના સામેના સેવાકાર્યમાં ઉમદા યોગદાન મોરા ગામે ‘હજીરા કોવિડ કેર સેન્ટર’માં નિ:શુલ્ક સારવાર લઈને આજ સુધી ૨૫૪ દર્દીઓ સ્વસ્થ થયા: ૩૧ દર્દીઓ સારવાર હેઠળ અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત … Read More