જામનગરની જિલ્લા જેલ ના ૩૫૭ કેદીઓના કોરોના રેપીડ ટેસ્ટના રિપોર્ટ નેગેટિવ આવ્યા
જેલના ૭૦થી વધુ કર્મચારીઓ ના પણ રિપોર્ટ નેગેટિવ જેલમાં સેનીટાઇજેશનની પ્રક્રિયા મજબૂત હોવાથી ૧૦૦ ટકા સફળતા બહારગામથી આવેલા જેલના ત્રણ કર્મચારીઓ કોરોના સંક્રમિત બનીને આવ્યા હોવાથી હોમ કોરેન્ટાઈન કરી દેવાયા … Read More