અમદાવાદ કલેકટર શ્રી જિલ્લા પોલીસ અધિક્ષક સાથે રાત્રે અનેક વિસ્તારોની મુલાકાત લીધી

અમદાવાદ, ૨૨ નવેમ્બર: અમદાવાદ કલેકટર શ્રી કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરવા જિલ્લા પોલીસ અધિક્ષક સાથે અનેક વિસ્તારોની મુલાકાત લીધી અને સૂચનાઓ આપી હતી

કોન્ટ્રાક્ટ કેરેજ બસોનું પરિવહન રાત્રીના ૯.૦૦ થી સવારના ૫.૦૦ દરમિયાન થઈ શકશે

કોવિડ-૧૯ અંતર્ગત રાત્રિ કર્ફ્યુ દરમિયાન▪કોન્ટ્રાક્ટ કેરેજ બસોનું પરિવહન રાત્રીના ૯.૦૦ થી સવારના ૫.૦૦ દરમિયાન થઈ શકશે▪રાત્રિના મુસાફરી કરવાના સંજોગો ઉભા થાય ત્યારે ઉભા થાય ત્યારે મુસાફરી રાત્રિના ૯.૦૦ પહેલા શરૂ … Read More