27 થી 29 જાન્યુઆરી સુધી ચાંદલોદિયા-ખોડીયાર વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ ગેટ 3 બંધ રહેશે

અમદાવાદ, ૨૪ જાન્યુઆરી: અમદાવાદ ડિવિઝનના ખોડિયાર-ગાંધીનગર રેલ્વે ખંડના ચાંદલોડિયા સ્ટેશનની વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ નંબર 3, 27 જાન્યુઆરી, 2021 સવારે 08.00 વાગ્યેથી થી 29 જાન્યુઆરી, 2021 રાત્રે 20.00 વાગ્યે સુધી … Read More