27 થી 29 જાન્યુઆરી સુધી ચાંદલોદિયા-ખોડીયાર વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ ગેટ 3 બંધ રહેશે

Railways banner

અમદાવાદ, ૨૪ જાન્યુઆરી: અમદાવાદ ડિવિઝનના ખોડિયાર-ગાંધીનગર રેલ્વે ખંડના ચાંદલોડિયા સ્ટેશનની વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ નંબર 3, 27 જાન્યુઆરી, 2021 સવારે 08.00 વાગ્યેથી થી 29 જાન્યુઆરી, 2021 રાત્રે 20.00 વાગ્યે સુધી (કુલ ત્રણ દિવસ) સમયાંતરે સમારકામ અને જાળવણી માટે બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન સડક વપરાશકર્તા ગોતા આરઓબી અને જગતપુર રેલ્વે ક્રોસિંગથી આવાગમન કરી શકે છે.

આ પણ વાંચો…ભારતે કોઇ પણ શરત વિના બાંગ્લાદેશને આપી કોરોના વેક્સીન, ચીને માંગ્યો હતો ખર્ચોઃ પહેલા 20 લાખ ડોઝની ભેટ આપી, ત્યાર બાદ 3 કરોડ ડોઝની ડીલ થઇ..!