જૂનાગઢ – મનપામાં ભાજપના વોર્ડ નં ૬ ના કોર્પોરેટર રાજુભાઈ નંદવાણીનું અવસાન
જૂનાગઢ, ૨૩ જુલાઈ ૨૦૨૦ થોડા દિવસ અગાઉ તબિયત લથડતાં રાજકોટ ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો રાજુભાઈ નંદવાણી સિંધી સમાજના મોભી હતા … Read More