જૂનાગઢ – મનપામાં ભાજપના વોર્ડ નં ૬ ના કોર્પોરેટર રાજુભાઈ નંદવાણીનું અવસાન

જૂનાગઢ, ૨૩ જુલાઈ ૨૦૨૦ થોડા દિવસ અગાઉ તબિયત લથડતાં રાજકોટ ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો રાજુભાઈ નંદવાણી સિંધી સમાજના મોભી હતા … Read More

જૂનાગઢ – વન વિભાગ દ્વારા ૮ શિકારીને ઝડપી લેવાયા

જૂનાગઢ:૧૯ જુલાઈ ૨૦૨૦ માણાવદર તાલુકાના વડાળા ગામે ગૌચર વિસ્તારમાં શિયાળ અને ચંદન ઘો નો શિકાર કરતાં ૮ શિકારીઓને વન વિભાગ દ્વારા ઝડપી લેવાયા માણાવદર રેન્જ ફોરેસ્ટ ઓફિસર સી. જી. દાફડા … Read More

જૂનાગઢ:ઉપરકોટ ફરી ઘારણ કરશે પ્રાચિન ભવ્યતા

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્રવારા ઉપરકોટ કિલ્લાના રિસ્ટોરેશન નું ઇ-ખાતમુહૂર્ત સંપન્નજૂનાગઢના ઐતિહાસિક સ્મારકો ગિરનાર સાસણ ગીર સોમનાથ અને સમુદ્રને સાંકળીને ટુરીઝમ સર્કિટ ડેવલપ થશે-ટુરીઝમ હબ બનશે.મુખ્યમંત્રીશ્રી જૂનાગઢ,તા.૧૬જુલાઈ, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આજે … Read More