જૂનાગઢમાં ગિરનાર રોપ-વે અને કિસાન સૂર્યોદય યોજનાનુ ઇ-લોકાર્પણ કરતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી

ગુજરાતના તમામ ખેડૂતોને ૩ વર્ષમાં દિવસે પણ વીજળી મળશે ગિરનારના વર્લ્ડ ક્લાસ રોપ-વેથી યાત્રિકો-પ્રવાસી ઝડપથી દર્શન કરી શકશે ગિરનારમાં અનેક યાત્રિકોને પોતાના શ્રમ થકી દર્શન કરાવતા ડોલીવાળા પ્રત્યે પણ સંવેદના … Read More

માણાવદરના બાળકે વિશ્વ વિક્રમ સ્થાપીત કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચિત્ર બનાવી વિક્રમ કર્યોદિવ્યાંગ બાળકે 15 દિવસમાં એક જ કેનવાસ પર પ્રધાનમંત્રીના 51 ચિત્રો બનાવ્યા પ્રધાનમંત્રીના બાળપણથી લઈને અત્યાર સુધીના મહત્વના ચિત્રોનો સમાવેશ જૂનાગઢ,૨૯ સપ્ટેમ્બર: જૂનાગઢ જીલ્લાના … Read More

જૂનાગઢના કોરોના વોરિયરનું જામનગરની જી.જી.હોસ્પિટલમાં કોરોના થી મૃત્યુ નિપજતા શ્રદ્ધાંજલિ અપાઈ

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૦ સપ્ટેમ્બર:જામનગરની સરકારી જી.જી હોસ્પિટલ ના કોવિડ વોર્ડમાં સારવાર અર્થે આવેલા જૂનાગઢના નર્સિંગ સ્ટાફ બ્રધરે આજે સવારે અંતિમ શ્વાસ ખેંચ્યા હતા, કોરોના ની લડાઈ લડવામાં … Read More

સત્તાના મદમાં ભાન ભુલેલ સરકાર તાત્કાલિક ખેડૂતોની મદદે આવવું જોઈએ:પરેશ ધાનાણી

• સત્તાના મદમાં ભાન ભુલેલ ભાજપ સરકારે તાત્કાલિક ખેડૂતોની મદદે આવવું જોઈએ.• ભાજપ સરકારની નીતિના કારણે ખેડૂત, ખેતી અને ગામડા પાયમાલ થયા.• વીમા કંપની અને ભાજપની સાંઠગાંઠના કારણે ખેડૂતોના ૨૫ … Read More

પરેશભાઇ ધાનાણીએ આજરોજ જૂનાગઢ જિલ્લાના પુર અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઇ ખેડૂતોની વેદના જાણી

૦૪ સપ્ટેમ્બર,જૂનાગઢ:ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા શ્રી પરેશભાઇ ધાનાણીએ આજરોજ જૂનાગઢ જિલ્લાના પુર અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઇ ખેડૂતોની વેદના જાણી જાત માહિતી મેળવી હતી ત્યારે ખેડૂતોએ પોતાની આપવીતી વર્ણવી હતી.

જૂનાગઢ – ચાલુ વર્ષે કોરોના પરિસ્થિતિમાં દામોદર કુંડ ખાતે નહીં થાય પિતૃ તર્પણ

જૂનાગઢ,17 ઓગસ્ટ:દર વર્ષે ભાદરવી અમાસના દિવસે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ પવિત્ર દામોદર કુંડમાં સ્નાન કરીને પિતૃ તર્પણ કરે છે ભાદરવી અમાસના દિવસે કોરોના પરિસ્થિતિમાં લોકો દામોદર કુંડ ન આવે અને પોતાના … Read More

રાજ્યમાં સિંહોની વસ્તીમાં ઉત્તરોત્તર વધારો: મુખ્યમંત્રીશ્રી

ગુજરાતના એશિયાટિક લાયનના સંવર્ધન અને તેના વારસાના જતન માટે:મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી આંતરરાષ્ટ્રીય સિંહ દિવસ નિમિત્તેમુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા CM ડેશબોર્ડના માધ્યમથીગીર જંગલના કર્મયોગીઓ સાથે એશિયાટિક લાયન અંગે તલસ્પર્શી … Read More

ગિરનાર:પ્રસિધ્ધ જટાશંકર મહાદેવ પર કુદરતી અભિષેક

જૂનાગઢ,૦૭ ઓગસ્ટ:ગિરનારની જૂની સીડી પર 500 પગથિયા નજીક આવેલ પ્રસિધ્ધ જટાશંકર મહાદેવ પર કુદરતી અભિષેક પર્વતમાંથી આવતાં વરસાદી પાણીને લઈને કુદરતી રીતે જટાશંકર મહાદેવ પર જલધારા જોવા મળી જટાશંકર મહાદેવ … Read More

જૂનાગઢ – જાણિતા ભજનિક યોગેશપુરી ગૌસ્વામીનું નિધન

જૂનાગઢ, ૦૬ ઓગસ્ટ: 55 વર્ષની વયે જાણીતા કલાકારના નિધનથી દશનામ ગૌસ્વામી સમાજ અને ભજનિકોમાં શોકની લાગણી છવાઈ ભવનાથ તળેટીમાં યોજાતાં શિવરાત્રીના મેળામાં તેમના ભજન સાંભળવા લોકોની ભીડ જામતી હતી નગર … Read More

જૂનાગઢ મહાનગરમાં અમૃત મિશન-સ્વચ્છ ભારત મિશન અન્વયે ર૪.૧પ કરોડના વિકાસ કામોનું ઇ-ખાતમૂર્હત વિડીયો કોન્ફરન્સથી કરતા શ્રી વિજયભાઇ રૂપાણી

મહાનગરોમાં ઘન કચરાના સેગ્રીગેશનથી વેસ્ટના બાયોફ માઇનીંગ પદ્ધતિ દ્વારા નિકાલ અને સસ્તી ઊર્જા ઉત્પાદન માટે મુખ્યમંત્રીશ્રીનો અનુરોધ જૂનાગઢ મહાનગરમાં અમૃત મિશન-સ્વચ્છ ભારત મિશન અન્વયે ર૪.૧પ કરોડના વિકાસ કામોનું ઇ-ખાતમૂર્હત વિડીયો … Read More