જામનગરના સંસદસભ્ય પૂનમબેન માડમની AIIMS ના રાજકોટ કેન્દ્રમાં નિમણુંક

જામનગર અને દેવભૂમિ દ્વારકા ના સંસદસભ્ય પૂનમબેન માડમની AIIMS માં નિમણુંક થઈ છે રિપોર્ટ: જગત રાવલ રાજકોટ પાસે સાકાર થઇ રહેલા સૌરાષ્ટ્રવાસીઓ માટે મલ્ટીસ્પેશ્યાલીટી-સુપર સ્પેશ્યાલીટી તબીબી સેવા માટેના ખૂબ મહત્વના … Read More

કોરોનાની સામે તંત્રની કામગીરીની સમીક્ષા કરવા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી જામનગરમાં

રિપોર્ટ:જગત રાવલ૦૮ ઓગસ્ટ,જામનગરમાં વધતા જતા કોરોનાના કેસ અને તંત્ર ની કામગીરી ની સમીક્ષા માટે આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ, આરોગ્ય અગ્ર સચિવ જ્યંતી રવિ જામનગરની … Read More

જામનગર મહાનગરપાલિકાને અને નગરપાલિકાઓને ચેકનું વિતરણ કરાયું

જામનગર મહાનગરપાલિકાને રૂ. ૩૪ કરોડ અને જામનગરની ૪ નગરપાલિકાઓને રૂ.૧.૧૨,૫૦,૦૦૦ના ચેકનું વિતરણ કરાયું વિકાસની સાથે પર્યાવરણ જાળવણીને પણ પ્રાધાન્ય અપાશે તેમ જણાવી વિકાસ કામો સમય મર્યાદામાં અને ગુણવત્તાયુક્ત થાય તેની … Read More

જામનગર શહેર માં કોરોના ના વધતા જતાં સંક્રમણને લઈને રાજ્ય સરકાર ચિંતિત

રાજય ના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કાલે જામનગર આવી સ્થાનિક તંત્ર સાથે સમીક્ષા કરશે રિપોર્ટ: જગત રાવલજામનગર શહેર અને જિલ્લામાં કોરોના બેકાબુ બન્યો છે અને કોરોના ના કહેર ને કાબુમાં લેવામાં … Read More

જાણો… જામનગરના મેયર શા માટે ઝૂમી ઉઠ્યા…ઉત્સાહમાં ફરી ફેરફુદરડી…!!!

જામનગરના વિવિધ રામમંદિરમાં ઉત્સાહનો માહોલ, દિવાળીની જેમ કરાઈ ભૂમિપૂજન ની ઉજવણી.. રિપોર્ટ: જગત રાવલજામનગર૦૫ ઓગસ્ટ:કરોડો હિંદુઓના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામના જન્મ સ્થાન પર આજે ભવ્ય રામમંદિર નું નિર્માણ થવા … Read More

છોટીકાશી માં પણ મહાદેવ હર મિત્ર મંડળ દ્વારા રામ મંદિર ભૂમિપૂજન ના ભવ્ય ઉજવણી કરાઈ

અયોધ્યાના રામ મંદિરના ભૂમિપૂજન ના કાર્યક્રમને લઇને છોટીકાશી માં પણ મહાદેવ હર મિત્ર મંડળ દ્વારા ભવ્ય ઉજવણી કરાઈ શહેરના પંચેશ્વર ટાવર ચોક ની મધ્યમાં વાજતે ગાજતે સવા પાંચ ફૂટ ની … Read More

જામનગરની રોગ વિમોચન ગંગા માતા ચેરિટેબલ ટ્રસ્ટની સેવા પ્રવૃતિને રૂા. અગિયાર લાખનું દાન

જામનગર ના વેપારી અગ્રણી ઓ.પી. મહેશ્વરી દ્વારા રક્ષા બંધન ના દિવસે સદ્‌લક્ષ્મી અર્પણ કરાઈ રિપોર્ટ: જગત રાવલ જામનગર,૦૫ ઓગસ્ટ“છોટીકાશી” ઉપનામધારી જામનગરમાં જે પ્રકારે મંદિરો, ધર્માચાર્યો તેમજ ધાર્મિક પ્રવૃતિઓ વ્યાપક છે, … Read More

આચાર્ય શ્રી108 કૃષ્ણમણીજી મહારાજને અયોધ્યા પ્રસ્થાન પૂર્વે VHP ના હોદ્દેદાર અગ્રણીઓએ મહારાજશ્રીને શુભેચ્છાઓ પાઠવી હતી.

રિપોર્ટ: જગત રાવલ જામનગર,૦૪ ઓગષ્ટ:રામ જન્મભૂમિ પર નિર્માણ થઇ રહેલા મંદિરના શિલાન્યાસ પ્રસંગે ખાસ આમંત્રિત છોટી કાશી એવા જામનગરના કૃષ્ણ પ્રણામી ધર્મ ની આદ્યપીઠ શ્રી 5 નવતનપુરી ધામ,ખીજડા મંદિરના આચાર્ય … Read More

જાણો…., જામનગરમાં બુદ્ધિશાળી ચોરો એ પોલીસ થી બચવા ચોરી પછી બીજી શું વસ્તુ ચોરી

રિપોર્ટ: જગત રાવલ૦૪ ઓગષ્ટ,જામનગરમાં ધણશેરી અંજારિયા ચેમ્બર વિસ્તારમાં આવેલી એક કલરની દુકાન તેમ જ એક ગોદામમાં તસ્કરો ત્રાટકયા હતા અને રોકડ રકમ સીસીટીવી કેમેરા અને તેનું ડીવીઆર સહિતની સામગ્રી ચોરી … Read More

જામનગર શહેર મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા રાંધણ ગેસની સબસીડી ના મામલે તંત્રને આવેદન પાઠવાયું

રિપોર્ટ: જગત રાવલ જામનગર,૦૪ ઓગસ્ટ: જામનગર શહેરમાં મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે રાંધણ ગેસ ની સબસિડીના મામલે રેલી યોજી જિલ્લા કલેકટર કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને ત્રણ મહિનાથી … Read More