Train cancel: 19 એપ્રિલ થી વેરાવળ-અમદાવાદ અને જામનગર-વડોદરા સ્પેશીયલ ટ્રેનો રદ

Train cancel: આગામી સૂચના સુધી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ , ૧૮ એપ્રિલ: Train cancel: કોરોના મહામારીને કારણે ઓછા મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને રેલતંત્ર દ્વારા વેરાવળ-અમદાવાદ-વેરાવળ અને જામનગર-વડોદરા-જામનગર … Read More