સોરાષ્ટ્ર તરફથી આવતા મુસાફરોનું કોરોના ટેસ્ટિંગ સનાથલ ચોકડી ખાતે

સનાથલ ચોકડી ખાતે માટે છેલ્લા ૦૬ દિવસથી ઉભી કરાયેલ હેલ્થ ચેક પોસ્ટ ખાતે સોરાષ્ટ્ર તરફથી આવતા મુસાફરોનું કોરોના ટેસ્ટિંગ આજે ૧૦૦ વાહનોના ૮૮૩ મુસાફરોનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું  રાજ્યમાં ફેલાયેલા કોરોના … Read More

વન વિભાગ દ્વારા રૂપિયા અઢ્ઢી કરોડના ખર્ચે વસાવેલ ટ્રી ટ્રાન્સ્પ્લાન્ટર યંત્ર

વન બહારના વિસ્તારમાં વૃક્ષ વાવેતર અને ઉછેર માટે આપણું રાજય દેશભરમાં પાયોનિયર છે: વન મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા▪વન વિભાગ દ્વારા રૂપિયા અઢ્ઢી કરોડના ખર્ચે વસાવેલ ટ્રી ટ્રાન્સ્પ્લાન્ટર યંત્રનું ગાંધીનગરના પુનિત … Read More

પોલીસ કર્મચારીઓની ઉશ્કેરણી કરનારને છોડવામાં નહિ આવે: ડી.જી.પી

તા. ૨૧/૦૭/૨૦૨૦ સોશિયલ મિડિયામાં પોલીસનો ગ્રેડ-પે વધારવા અંગેના મેસેજ ગેરમાર્ગે દોરવાનું ષડયંત્ર  ડી.જી.પી.શ્રી દ્વારા અપાયા તપાસના આદેશ. ગાંધીનગરમાં ત્રણ લોકોવિરુધ્ધ ગુનો દાખલ ગાંધીનગર,૨૧ જુલાઈ ૨૦૨૦ દેશ જ્યારે કોરોના મહામારી સામે … Read More

भारतीय तटरक्षक अवतरण पार्टी को २८ पैकेट चरस कदियारी टापू जखौ (गुजरात) के समीप मिले

२० जुलाई २०२०, जखौ (गुजरात), दोपहर करीब ०२:०० बजे भारतीय तटरक्षक की लैंडिंग पार्टी ने कदियारी टापू (जखौ के समीप) से समुद्र तटीय गश्त के दौरान चरस के २८ पैकेट … Read More

ઓસ્ટ્રેલિયાના નાગરિક બની ચૂકેલા અમદાવાદી ડૉક્ટર હાલ સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સેવા કરી રહ્યા છે

ડૉ.હિતેશ પટેલ દર્દી નારાયણની સેવા કરી પિતૃસંસ્થાનુ ૠણ અદા કરી રહ્યા છે સંકલન:અમિતસિંહ ચૌહાણ સિવિલ હોસ્પિટલે મને ઓળખાણ આપી છે.. હું આજે સફળતાના જે કંઈપણ મૂકામે છું તે સિવિલ હોસ્પિટલના … Read More

આજ રોજ રાજ્યમાં કોવિડ–૧૯ના ૧૦૬૧ દર્દીઓ સાજા થયા ૯૬૦ નવા દર્દીઓ નોંધાયા:આરોગ્ય વિભાગ

ગાંધીનગર, ૧૮ જુલાઈ ૨૦૨૦ રાજ્યમાં ૯૬૦ દર્દી રાજયના વિવિધ જિલ્લામાં નોંધાયેલ છે. આજ રોજ ૧૦૬૧ દર્દીઓ સાજા થઈને ઘરે ગયેલ છે . રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૫,૨૪,૨૯૭ ટેસ્ટ કરવામાં આવ્યા … Read More

નર્મદા જિલ્લામાં કોરોના લક્ષણોવાળી વ્યક્તિના સ્થળ પર જ એન્ટીજન (રેપીડ) કોવીડ ટેસ્ટ કરાયા

નર્મદા જિલ્લાના કન્ટેઇનમેન્ટ એરીયા-બફર ઝોન વિસ્તારોમાં જિલ્લાની કુલ ૩૪ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કોરોના લક્ષણોવાળી વ્યક્તિના સ્થળ પર જ એન્ટીજન (રેપીડ) કોવીડ ટેસ્ટ કરાયા રાજપીપલા,૧૭ જુલાઈ ૨૦૨૦ હાલમાં નોવેલ કોરોના વાયરસ … Read More

કોવિડ-19 સામે લડવા માટે ગુજરાત પૂર્ણ રૂપે સુસજ્જ : વરિષ્ઠ તજજ્ઞોની કેન્દ્રિય ટીમની પ્રતિક્રિયા

કોરોના સામેની લડતનું ગુજરાત મોડેલ સમગ્ર દેશમાં પ્રચલિત કરવાના પ્રયત્નો કરાશે : ડૉ. વિનોદ પૌલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી કોરોના સામેની કટોકટીભરી લડાઈનું જે પ્રકારે નેતૃત્વ સંભાળી રહ્યા છે એ … Read More

રાજ્યના પ્રાથમિક શિક્ષક સંઘો અને સમગ્ર શિક્ષક આલમે રાજ્ય સરકારમાં વ્યક્ત કરેલ વિશ્વાસ માટે આભાર – શ્રી ભરત પંડ્યા

રાજ્યના પ્રાથમિક શિક્ષકોને સ્પર્શતા ઉચ્ચતર પગાર ધોરણ સંદર્ભે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના સમસ્યાના સમાધાન હેતુસર હકારાત્મક અભિગમ માટે અભિનંદન પાઠવતા ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા. રાજ્યના ૬૫ હજારથી વધુ પ્રાથમિક શિક્ષકોને … Read More

કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા રાજ્ય સરકારે પ્રભાવી પ્રયાસો કર્યા છે:નીતિ આયોગના સભ્ય શ્રી વિનોદ પાલ

કોઈ પણ આપત્તિ સામેની લડાઈમાં સરકારના તંત્રની સાથે જનતાની ભાગીદારી અતિ આવશ્યક-ડો.રણદીપ ગુલેરીયા પ્રશાસનના પ્રયાસોને બિરદાવતી કેન્દ્રીય તજજ્ઞ ટીમના સભ્યો કેન્દ્રીય ટીમે કન્ટેઈન્ટમેન્ટ વિસ્તારની પણ મુલાકાત લીધી શહેર જિલ્લામાં ધન્વંતરિ … Read More