જામનગરી પંચીયુ અને દોઢયું દારેસ્લામમાં બહેનોએ મન મુકીને નવરાત્રીમાં માંણયું

લોહાણા મહાજન દારેસ્લામ અને અન્ય જ્ઞાતિઓ દ્વારા રંગેચંગે ઉજવાઇ નવરાત્રી, દશેરાએ હવન યોજાયો અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૨૭ ઓક્ટોબર: કહેવાય છે જેને ગરબો રમતા ન આવડતું હોય.. ગરબો ગાતા … Read More

નવરાત્રીમાં સોસાયટીના પ્રીમાઇસીસમાં માતાજીની પૂજા-આરતી માટે પોલીસ મંજૂરીની આવશ્યકતા નહિ

અહેવાલ: ઉદય વૈષ્ણવ,સીએમ-પી. આર.ઓ ગાંધીનગર, ૧૬ ઓક્ટોબર: રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે નવરાત્રી દરમિયાન ફ્લેટ કે સોસાયટીઓના રહિશોએ તેમના આવા સ્થળ કે પ્રીમાઇસીસમાં માતાજીની પૂજા-આરતી માટે પોલીસની કોઇપણ મંજૂરી … Read More

નવરાત્રી દરમિયાન રાજ્યમાં કોઈપણ ગરબાના જાહેર આયોજન કરી શકાશે નહી

રિપોર્ટ: ઉદય વૈષ્ણવ,સીએમ-પી. આર.ઓ નવરાત્રિના ગરબા- દશેરા – દિવાળી – બેસતા વર્ષ નૂતન વર્ષ સ્નેહમિલનના શરદ પૂનમ ના તહેવારોની ઉજવણી સંદર્ભે રાજ્ય સરકારે બહાર પાડી માર્ગદર્શક સૂચનાઓ રાજ્ય માં પ્રવર્તમાન … Read More