શ્રી સ્વામિનારાયણ કુમકુમ મંદિર દ્રારા ચોપડા – લેપટોપનું પૂજન કરવામાં આવ્યું હતું.

૧ર x ૬ ફૂટના વિશાળ ચોપડાની કૃત્તિ તૈયાર કરવામાં આવી હતી.ઓન લાઈન તેની ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદ, ૧૪ નવેમ્બર: શ્રી સ્વામિનારાયણ કુમકુમ મંદિર મણિનગર દ્રારા મહંત સદ્ગુરુ શ્રી આનંદપ્રિયદાસજી … Read More