૯૧ વર્ષ પહેલાં દાંડી યાત્રાના થાળી-વાટકી (Plate-bowl) જોઇ દાંડી યાત્રિકો થયા અભિભૂત

આઝાદીનું અમૃત પર્વ ૯૧ વર્ષ પહેલાં દાંડી યાત્રાના સાતમા દિવસે પૂ. મહાત્‍મા ગાંધીજીએ નાપા-તળપદ ગામે જે થાળી-વાટકી (Plate-bowl)માં ભોજન લીધું હતું તે થાળી-વાટકી જોઇ દાંડી યાત્રિકો થયા અભિભૂત આજે પણ … Read More

ઐતિહાસિક વારસો ધરાવતું પર્યટન સ્થળ દાંડી (Dandi)

દાંડી (Dandi) ખાતે ૧૯૩૦માં દાંડીયાત્રા શરૂ કરતા પહેલા પૂ. બાપુઍ કહેલું કે કાગડા કુતરાના મોતે મરીશ પણ સ્વરાજય લીધા વિના સાબરમતી આશ્રમ પાછો નહી ફરુ. સંકલનઃરાજકુમાર જેઠવા, સહાયક માહિતી નિયામક,નવસારીનવસારી, … Read More