પ્લાઝમા સારવાર એ માઈલ્ડ ટુ મોડરેટ કેટેગરીના કૉવિડ દર્દીઓની સારવાર નો એક વિકલ્પ છે: ડો.ચિરાગ રાઠોડ

વડોદરા, ૦૭ ઓક્ટોબર: ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે કોરોના પીડિતોની પ્લાઝમા સારવાર માટે સંતોષજનક પ્રમાણમાં બ્લડ પ્લાઝમા મળી રહે અને કોરોના મુક્ત થયેલા અને પ્લાઝમાનું દાન … Read More

પ્લાઝમા દાતા રાજેશભાઈ કહે છે કે એની પ્રોસીજર વેદના રહિત છે અને કોઈ અશક્તિ આવતી નથી

એવું સમજો કે પ્રભુએ બીજાને મદદરૂપ થઈ શકીએ એ માટે જ કોરોના મુક્ત કર્યા છે એટલે પ્લાઝમા ડોનેશનનું નેક કામ કરીએ: ડો.રાજેશ શાહ વડોદરા, ૦૭ ઓક્ટોબર: ડો.રાજેશ શાહ જાતે નિષ્ણાત … Read More

કલાણા ગામનાં સગર્ભાએ મક્કમ મનોબળને સથવારે આપી કોરોનાને મ્હાત

કલાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓના સંનિષ્ઠ પ્રયાસો થકી હવે અમારો પરિવાર કોરોનામુક્ત છે – લલિતભાઈ દેવરાજભાઈ સોલંકી અહેવાલ: રાધિકા વ્યાસ, રાજકોટ રાજકોટ, ૦૭ ઓક્ટોબર: એવું કહેવાય છે કે, સગર્ભાવસ્થાનો આઠમો મહિનો … Read More

Covid-19ના સંક્રમણને રોકવા માટે વિશેષ માર્ગદર્શન અપાશે:ડૉ.એચ.જી.કોશિયા

કોવિદ-૧૯ ના સંક્રમણને રોકવા માટે રાજયમાં કાર્યરત CT scan Center ની કામગીરીની ચકાસણી કરાશે: સંક્રમણ નિયંત્રિત કરવા અંગે વિશેષ માર્ગદર્શન અપાશે:ડૉ.એચ.જી.કોશિયા અહેવાલ: દિલીપ ગજજર, ગાંધીનગર ગાંધીનગર, ૦૬ ઓક્ટોબર: ખોરાક અને … Read More

डॉ. हर्षवर्धन ने कोविड-19 के प्रबंधन के लिए राष्ट्रीय नैदानिक प्रबंधन प्रोटोकॉल जारी किया

डॉ. हर्षवर्धन ने कोविड-19 के प्रबंधन के लिए आयुर्वेद और योग पर आधारित राष्ट्रीय नैदानिक प्रबंधन प्रोटोकॉल जारी किया ‘भारतीय राष्ट्रीय चिकित्सा पद्धति आयोग विधेयक’ सर्वसम्मति से पारित होना और … Read More

ડૉ. હર્ષવર્ધને કોવિડ-19 માટે આયુર્વેદ અને યોગ વ્યવસ્થાપન પ્રોટોકોલ બહાર પાડ્યા

ડૉ. હર્ષવર્ધને કોવિડ-19ના વ્યવસ્થાપન માટે આયુર્વેદ અને યોગ આધારિત રાષ્ટ્રીય તબીબી વ્યવસ્થાપન પ્રોટોકોલ બહાર પાડ્યા “સર્વાનુમતે ‘ભારતીય ચિકિત્સા તંત્ર માટે રાષ્ટ્રીય પંચ વિધેયક’નું પસાર થવું અને જામનગર ખાતે કલ્સ્ટર ઓફ … Read More

કલાણા આરોગ્ય કેન્દ્ર દ્વારા કોરોના અંગે જનજાગૃતિ અભિયાન અંતર્ગત એન્ટીજન ટેસ્ટ કેમ્પ, આયુર્વેદિક ઉકાળા અને માસ્ક વિતરણ

ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકે અને લોકો કોરોનાને લગતી ગેરમાન્યતાઓથી દૂર રહે, તે હેતુસર કલાણા ગામમાં જનજાગૃતિ માટે અનેકવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.   અહેવાલ: રાધિકા વ્યાસ, રાજકોટ રાજકોટ, ૦૬ … Read More

નર્મદા જિલ્લા માં કોરોના પોઝિટિવ કેશ નો વધતો જતો ગ્રાફ

માર્ચ મહિના થી આજદિન સુધી કોરોના પોઝિટિવ કેશ ની સંખ્યા 1001 પર પહોંચી. જોકે 948 દર્દી સારવાર બાદ સાજા પણ થયા. સરકારી ચોપડે માત્ર ત્રણ ના મોત પણ બહાર ગામ … Read More

સિવિલ હોસ્પિટલમાં વહી દાનની સરવાણી……

C.S.R. પ્રવૃતિ હેઠળ સેવાભાવી સંસ્થા અને કંપની દ્વારા હાઇટેક મશીનરી ભેટ કરાઇ… અહેવાલ: અમિતસિંહ ચૌહાણ અમદાવાદ, ૦૫ ઓક્ટોબર: કોરોનાની મહામારીમાં ઘણા સેવાભાવી લોકો અને સંસ્થાઓ દ્વારા દેશ પર એકાએક આવી … Read More

वैक्सीन की खरीद केंद्रीय रूप से की जा रही है और वैक्सीन की प्रत्येक खेप उचित समय पर प्राप्त की जाएगी: डॉ. हर्षवर्धन

डॉ. हर्षवर्धन ने संडे संवाद-4 के दौरान सोशल मीडिया उपयोगकर्ताओं के साथ बातचीत की  “सरकार की 400-500 मिलियन कोविड-19 वैक्सीन खुराक प्राप्त करने और उसका उपयोग करने की योजना है” … Read More