કોરોના સંક્રમણ નિયંત્રણ-જનજીવન પૂર્વવત કરવાની વ્યવસ્થા અંગે સર્વગ્રાહી વિચાર મંથન

¤ મુખ્યમંત્રીશ્રીની જિલ્લા-મહાનગરોના વહિવટીતંત્રના ફિલ્ડ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ¤જિલ્લા કલેકટરો-મ્યુનિસીપલ કમિશનરો-પોલીસ કમિશનરો પોલીસ અધિક્ષક રેન્જ આઇ. જી કોરોના સંક્રમણ નિયંત્રણ માટે જિલ્લામાં વિશેષ ફરજ પરના સચિવો સાથે¤ ભાવિ રણનીતિ-કોરોના સંક્રમણ … Read More

ખાધ્ય પદાર્થો મારફતે COVID – 19ના ફેલાવા બાબતે સ્પષ્ટતા

COVID – 19ની વૈશ્વિક મહામારીનો ફેલાવો ખાદ્ય પદાર્થો દ્વારા ફેલાતો ન હોવાની સ્પષ્ટતા તાજેતરમાં ક્રૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા,ન્યુ દિલ્હીએ કરેલ છે .વધુમાં આ COVID – 19 મહામારી … Read More

ગુજરાત પાસે પી.પી.ઇ. કીટ, માસ્ક વગેરેનો પૂરતો જથ્થો ઉપલબ્ધ:નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ

▪પુણે સ્થિત ઓમકાર હેલ્થકેર એન્ટરપ્રાઇઝ દ્વારા ૩૦૦૦ પી.પી.ઇ. કીટ તથા ૨૦૦૦ લીટર સેનેટાઇઝર અપાયા▪કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહના સહયોગથી ગુજરાતને મળ્યો પી.પી.ઇ. કીટનો જથ્થો નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે … Read More

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ૩૬ જેટલા સિનિયર તબીબોને અન્ય હોસ્પિટલથી ડેપ્યુટ કરવામાં આવ્યા છે.

ગાંધીનગર, ૦૭ મે ૨૦૨૦ કોરોના દર્દીઓની સારવારમાં સિવિલ હોસ્પિટલનું તંત્ર સજ્જ▪1200 બેડની કોવિડ હોસ્પિટલમાં એક માસમાં 65000 PPE કીટ વપરાઇ : 6.5 લાખ N-95 માસ્ક અને 1.25 લાખ હાથમોજા વપરાયા … Read More

कोविड-19 से लडने के लिए भारतीय प्रौद्योगिकियों के संकलन का महानिदेशक, सीएसआइआर   द्वारा लोकार्पण

यह संकलन समसामयिक है और इससे सूक्ष्म, लघु व मध्यम उद्यमियों, स्टार्टअप्स और व्यापक स्तर पर आम जनता को बड़े पैमाने पर लाभ होगा 06 MAY 2020  by PIB Delhi … Read More

AMC વિસ્તારમાં તમામ દુકાનો આવતીકાલ સવારે છ વાગ્યાથી આગામી સાત દિવસ સુધી બંધ રહેશે.દૂધ અને દવાની દુકાનો ચાલુ રહેશે.

ગાંધીનગર,૦૬ મે ૨૦૨૦ વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજીવ કુમાર ગુપ્તા અને અમદાવાદ શહેરમાં કોરોના ની કામગીરી ની દેખરેખ સોંપવામાં આવી છે. શ્રી ગુપ્તાએ આજે અમદાવાદ શહેરમાં … Read More

भारतीय नौसेना ने ऑपरेशन “समुद्र सेतु” लांच किया

05 MAY 2020 by PIB Delhi भारतीय नौसेना ने विदेशों से भारतीय नागरिकों को स्वदेश लाने के लिए ऑपरेशन “समुद्र सेतु” शुरू किया है- जिसका अर्थ है “समुद्री पुल”। भारतीय … Read More

વરિષ્ઠ નાગરિકોના આરોગ્યની કાળજીમાં વેગવંતો બનેલો પાટણ સહિત સમગ્ર ગુજરાતનો આરોગ્ય વિભાગ

કોરોના મહામારીના સમયમાં વિશેષ જોખમ ધરાવતા દેશના ત્રણ કરોડ વરિષ્ઠ નાગરિકોને ઘેર બેઠાં મળી રહેલી આરોગ્ય સેવાઓ પ્રધાનમંત્રીના 7 વચનોની અપીલના પગલે વરિષ્ઠ નાગરિકોના આરોગ્યની કાળજીમાં વેગવંતો બનેલો પાટણ સહિત … Read More