કોરોના વાયરસના સંક્રમણ-નિયંત્રણ માટે ગુજરાતે કરેલા પ્રયાસો પ્રશંસનીય: આઈ.આઈ.એમ.એ

આઈ.આઈ.એમ.ના રિપોર્ટની હાઈલાઈટ્સ મેનેજમેન્ટ ક્ષેત્રની વિશ્વવિખ્યાત સંસ્થા આઈ.આઈ.એમ-અમદાવાદ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા એક રિપોર્ટમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં કોરોના વાયરસના સંક્રમણ-નિયંત્રણ માટે ગુજરાતે કરેલા પ્રયાસોને પ્રશંસનીય ગણાવાયા છે. મેનેજમેન્ટ ઓફ … Read More

સુરત સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાય માટે બીજી ઓક્સિજન લિક્વિડ ટેન્ક મુકાઈ

૧૭૦૦૦ લિટરની ઓકિસજન ટેન્કથી મોટી રાહત થશેઃ તંત્ર દ્વારા ઝડપી વ્યવસ્થા સુરત,શુક્રવાર: કોરોના વાયરસની વૈશ્વિક મહામારી ચાલી રહી છે ત્યારે સુરતમાં કોરોના સંક્રમણને રોકવા આયોજનબધ્ધ પગલાઓ લેવાયા છે. નવી સિવિલ … Read More

વર્ગ-૩-૪ના કર્મયોગીઓના આશ્રિતોને ઉચ્ચક નાણાંકીય સહાય મેળવવા માટેની અરજી કરવાની સમયમર્યાદા એક વર્ષની કરવામાં આવી છે.

રાજ્ય સરકારમાં નોકરી-સેવા દરમ્યાન અવસાન પામતા વર્ગ-૩-૪ના કર્મયોગીઓના આશ્રિતો ઉચ્ચક નાણાંકીય સહાય માટે હવે ૧ વર્ષ સુધી અરજી કરી શકશે -: મુખ્યમંત્રીશ્રીનો કર્મયોગી સંવેદનાસ્પર્શી નિર્ણય:- ગાંધીનગર,૨૪ જુલાઈ ૨૦૨૦રાજ્ય સરકારમાં ચાલુ … Read More

આદ્યશકિત પીઠ ધામ અંબાજી બન્યું ગુજરાતનું પ્રથમ ISO 9001 સર્ટીફિકેટ ધરાવતું યાત્રા તીર્થધામ

મુખ્યમંત્રીશ્રીએ પાઠવ્યા અભિનંદન ગાંધીનગર,૨૩જુલાઈ ૨૦૨૦દેશ-દુનિયાના કરોડો યાત્રાળુઓ માઇભકતોની શ્રદ્ધા આસ્થાનું કેન્દ્ર ઉત્તર ગુજરાતનું આદ્યશકિત પીઠ અંબાજી ધામ ગુજરાતનું સૌ પ્રથમ ISO 9001 : 2015 સર્ટીફિકેટ ધરાવતું પવિત્ર યાત્રા ધામ બન્યું … Read More

રાજ્યપાલશ્રી સમક્ષ ગુજરાતના વિદ્યાર્થી – વાલીઓના હિતમાં એક સત્રની ફી માફ થાય તે માટે રાજ્ય વ્યાપી રજુઆત કરી: ડૉ. મનિષ એમ. દોશી

અમદાવાદ, ૨૨ જુલાઇ ૨૦૨૦ કોરોના મહામારીમાં સૌથી વધુ અસરગ્રસ્ત શિક્ષણ વ્યવસ્થા છે. રાજ્યમાં સૌથી પહેલા શૈક્ષણિક સંસ્થાઓનું લોકડાઉન થયું અને સૌથી છેલ્લે શાળા કોલેજો ખુલવાની શક્યતા છે. રાજ્યમાં લોકડાઉનના કારણે … Read More

નવા વરાયેલા ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર. પાટીલને મુખ્યમંત્રીશ્રીના અભિનંદન

ગાંધીનગર, ૨૦ જુલાઇ ૨૦૨૦મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે વરાયેલા શ્રી સી. આર. પાટીલને હ્વદયપૂર્વકના અભિનંદન પાઠવ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ શ્રી સી. આર. પાટીલને શુભેચ્છાઓ આપતાં … Read More

રાજ્યના ગરીબ-ઘરવિહોણા પરિવારો માટે ગુજરાતે ૩ વર્ષમાં ૧૦ લાખ આવાસો નિર્માણ કર્યા:મુખ્યમંત્રીશ્રી

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં ૪૧૬આવાસો- પાટડી તાલુકા સેવાસદનના ઇ-લોકાર્પણ કરતા શ્રી વિજયભાઇ રૂપાણી રૂ. ૧૮.૧૭ કરોડના ખર્ચે ૪૧૬ આવાસો-રૂ. ૯.૯૬ કરોડના ખર્ચે પાટડી તાલુકા સેવાસદન કોરોનાની મહામારી વચ્ચે પણ સતર્કતા-સાવધાનીપૂર્વક રોજીંદી … Read More

વનબંધુઓને વન જમીનની માલિકીના આદેશ-હક્ક પત્રોનું ડિઝીટલી વિતરણ મુખ્યમંત્રી શ્રીએ કર્યુ

ગાંધીનગર, ૧૮ જુલાઈ ૨૦૨૦ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વલસાડના વનવાસી ક્ષેત્ર કપરાડામાં ધરમપુર કપરાડા અને ઉંમરગામ ના મળીને કુલ ૯૧૦૦ વનબંધુઓને ર૯૯ હેકટર વન જમીનની માલિકીના આદેશ-હક્ક પત્રોનું ડિઝીટલી વિતરણ … Read More

गुजरात में कोरोना से निपटने के प्रयासों से प्रभावित हुई केंद्रीय टीमः मुख्यमंत्री

गांधीनगर में सीएम और डिप्टी सीएम के साथ हुई बैठक आगे की रणनीति बनाने में मददगार होंगे केंद्रीय टीम के सुझावः मुख्यमंत्री संक्रमण को नियंत्रित करने के राज्य सरकार के … Read More

કન્ટેનમેન્ટ વિસ્તારો તય કરવા-ધનવંતરિ રથ અને કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરની પહેલથી પ્રભાવિત થતી કેન્દ્રીય ટીમ

ગુજરાતમાં ગ્રામીણસ્તર સુધી આરોગ્ય સેતુના સુઆયોજિત ઉપયોગ દ્વારા કન્ટેનમેન્ટ વિસ્તારો તય કરવા-ધનવંતરિ રથ અને કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરની પહેલથી પ્રભાવિત થતી કેન્દ્રીય ટીમ…..–: ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રી-નાયબ મુખ્યમંત્રીશ્રી સાથે બેઠક :-……રાજય સરકારના … Read More