કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા રાજ્ય સરકારે પ્રભાવી પ્રયાસો કર્યા છે:નીતિ આયોગના સભ્ય શ્રી વિનોદ પાલ

કોઈ પણ આપત્તિ સામેની લડાઈમાં સરકારના તંત્રની સાથે જનતાની ભાગીદારી અતિ આવશ્યક-ડો.રણદીપ ગુલેરીયા પ્રશાસનના પ્રયાસોને બિરદાવતી કેન્દ્રીય તજજ્ઞ ટીમના સભ્યો કેન્દ્રીય ટીમે કન્ટેઈન્ટમેન્ટ વિસ્તારની પણ મુલાકાત લીધી શહેર જિલ્લામાં ધન્વંતરિ … Read More

સુરતમાં ૧૦૦૦ બેડની ક્ષમતા વાળી કોરોના-કોવિડ ડેડીકેટેડ હોસ્પિટલનો ગાંધીનગરથી E લોકાર્પણ કરતા મુખ્યમંત્રીશ્રી

સુરતમાં યુદ્ધના ધોરણે માત્ર ૧પ દિવસમાં ઊભી થયેલી ૧૦૦૦ બેડની ક્ષમતા વાળી કોરોના-કોવિડ ડેડીકેટેડ હોસ્પિટલનો ગાંધીનગરથી E લોકાર્પણ કરતા મુખ્યમંત્રીશ્રી-નાયબ મુખ્યમંત્રીશ્રી……ગુજરાતમાં કોરોના સંક્રમણ સામે સુદ્રઢ આરોગ્ય સુવિધાઓ-પગલાંઓથી સંક્રમણનો ફેલાવો અનય … Read More


ઉચ્ચત્તર પગાર ધોરણ અંગેના તા. રપ જૂન-ર૦૧૯ના પત્રનો અમલ સ્થગિત-મોકૂફ રાખવામાં આવશે:મુખ્યમંત્રીશ્રી

રાજ્યના શિક્ષક સમુદાયના વ્યાપક હિતમાં મુખ્યમંત્રીશ્રીનો સંવેદનાપૂર્ણ નિર્ણયઉચ્ચત્તર પગાર ધોરણ અંગેના તા. રપ જૂન-ર૦૧૯ના પત્રનો અમલ સ્થગિત-મોકૂફ રાખવામાં આવશે શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જાહેરાત……૬પ હજાર જેટલા શિક્ષકોને થશે લાભ….રાજ્ય … Read More

મુખ્ય મંત્રીશ્રી રાજકોટ મહાનગર ને 68.88 કરોડ ના વિવિધ વિકાસ કામોની લોકાર્પણ ખાત મુહુર્ત કરીને ભેટ આપી હતી

રાજકોટ, ૧૪ જુલાઈ ૨૦૨૦ મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ રાજકોટ મહાનગર ને 68.88 કરોડ ના વિવિધ વિકાસ કામોની ભેટ ગાંધીનગર થી વીડિયો કોન્ફરન્સ દ્વારા લોકાર્પણ ખાત મુહુર્ત કરીને આપી હતી.તેમણે … Read More

આવતી કાલે મુખ્યમંત્રીશ્રી ૩ આદર્શ નિવાસી કન્યાશાળા તેમજ ૫ કુમાર છાત્રાલય ના ઇ -લોકાર્પણ ગાંધીનગર થી કરશે.

ગાંધીનગર,૧૨ જુલાઈ ૨૦૨૦ મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી સોમવારે 13 જુલાઈએ રાજ્યના અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે રહેવા જમવાની સુવિધા સરકાર દ્વારા વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવતા 3 … Read More

ડાકોર-દ્વારકાનો અદ્યતન વિકાસ વારાણસી-ગંગાઘાટની પેટ્રન પર કરવાના આયોજનનું પ્રેરક સૂચન કરતા મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની કામગીરી સમીક્ષા બેઠક-: રાજ્યના યાત્રાધામોના ઇન્ટીગ્રેટેડ હાઇલેવલ ડેવલપમેન્ટ માટે મુખ્યમંત્રીશ્રીનું સૂચન :-……યાત્રાધામોમાં દેવદર્શન સાથે પ્રવાસનનો હોલિસ્ટીક એપ્રોચ અપનાવી યાત્રાધામ વિકાસ કામો કરવા મુખ્યમંત્રીશ્રીએ માર્ગદર્શન … Read More

આજ રોજ રાજ્યમાં કોવિડ ૧૯ ના ૭૨૫ નવા દર્દીઓ નોંધાયા
૪૮૬ દર્દીઓ સાજા થયા

ગાંધીનગર, ૦૫ જુલાઈ ૨૦૨૦ રાજ્યમાાં‍ અત્યાર‍ સુધીમાાં કુલ‍ ૪,૧૨,૧૨૪ ટેસ્ટકરવામાાં‍ આવ્યા‍ છે.‍

ઝાયડસ કેડીલા દ્વારા દુનિયાની સર્વ પ્રથમ કોરોના વિરોધી રસીનુ માનવ પરીક્ષણ તરફ સફલ પ્રયાણ:મુખ્યમંત્રી શ્રી

ફાર્મા ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાતનું ગૌરવઃ¤ મેડીકલ હબ ક્ષેત્રે નવતર પ્રયાસોમાં ગુજરાત વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત¤ ગુજરાતની પ્રતિષ્ઠિત ફાર્મા કંપની ઝાયડસ કેડીલા દ્વારા દુનિયાની સર્વ પ્રથમ r-DNA કોરોના વિરોધી રસીનુ માનવ પરીક્ષણ … Read More

વેજલપૂર તાલુકાનું વેજલપૂર તળાવ મહાનગરપાલિકાને સોંપવામાં આવશે :મુખ્યમંત્રી શ્રી

ગાંધીનગર, ૦૩જુલાઈ ૨૦૨૦ સિટી બ્યુટીફિકેશન માટે અમદાવાદ શહેરનું વધુ એક તળાવ અમદાવાદ મહાનગરપાલિકાને વિનામૂલ્યે સોંપવાનો મુખ્યમંત્રીશ્રીનો નિર્ણય………..-: વેજલપૂર તાલુકાનું વેજલપૂર તળાવ મહાનગરપાલિકાને સોંપવામાં આવશે :-…..-: રાજ્ય સરકારે અત્યાર સુધીમાં પાંચ … Read More

એકસપર્ટ ગૃપ ઓફ ડૉકટર્સ સાથે મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીની બેઠક

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ ઉપાયો-સારવાર સૂચનો માટે સરકારને મદદરૂપ થવા રચેલા એકસપર્ટ ગૃપ ઓફ ડૉકટર્સની બેઠક મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાને યોજાઇ રહી છે. એકસપર્ટ ગૃપ ઓફ … Read More