જામનગરની જી.જી.હોસ્પીટલમાં કોવીડ હોસ્પીટલમાં વૈકલ્પિક સારવાર માટે આયુર્વેદ-હોમીયોપેથ સારવાર શરૂ કરાઈ

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર,૨૯ સપ્ટેમ્બર: અધિક મુખ્ય સચિવ પંકજ કુમારની તાજેતરની જામનગરની મુલાકાત દરમ્યાન સમીક્ષા બેઠકમા નકકી થયા અનુસાર જામનગરની જી.જી.હોસ્પીટલમાં કોવીડ હોસ્પીટલના ગ્રાઉન્ડ ફલોરમા આજ રોજથી વૈકલ્પિક સારવાર … Read More