માત્ર એક ફોનથી કેન્સરની સારવાર વિનામૂલ્યે સી. એમ ડેશબોર્ડના મદદથી
મુખ્યમંત્રીશ્રીના નિવાસ સ્થાનેથી આવેલા એક ફોનથી કેન્સરની સારવાર વિનામૂલ્યે થઈ,સી.એમ. ડેશબોર્ડના ‘જનસંવાદ કેન્દ્ર’ થકી ટેક્નોલોજી સાથે ભળી સંવેદના અહેવાલ: હિમાંશું ઉપાધ્યાય અમદાવાદ, ૨૭ ઓક્ટોબર: ‘અમે છાપરાવાળા ઘરમાં રહીએ છીએ, અમે … Read More