માત્ર એક ફોનથી કેન્સરની સારવાર વિનામૂલ્યે સી. એમ ડેશબોર્ડના મદદથી

મુખ્યમંત્રીશ્રીના નિવાસ સ્થાનેથી આવેલા એક ફોનથી કેન્સરની સારવાર વિનામૂલ્યે થઈ,સી.એમ. ડેશબોર્ડના ‘જનસંવાદ કેન્દ્ર’ થકી ટેક્નોલોજી સાથે ભળી સંવેદના અહેવાલ: હિમાંશું ઉપાધ્યાય અમદાવાદ, ૨૭ ઓક્ટોબર: ‘અમે છાપરાવાળા ઘરમાં રહીએ છીએ, અમે … Read More

અમદાવાદ ખાતે અત્યાધુનિક બાળ હ્યદયરોગ હોસ્પિટલને ૨૪મી એ વડાપ્રધાનશ્રી વર્ચ્યુઅલી શુભારંભ કરાવશે

અમદાવાદ ખાતે સિવિલ મેડીસિટીમાં આવેલ યુ.એન.મહેતા હોસ્પિટલ ખાતે રૂા.૪૭૦ કરોડના ખર્ચે ૮૫૦ પથારી ધરાવતી અત્યાધુનિક બાળ હ્યદયરોગ હોસ્પિટલને આવતી કાલે ૨૪મી એ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી વર્ચ્યુઅલી શુભારંભ કરાવશે દેશમાં પ્રથમ … Read More

૧૧૦ ડિગ્રી વળેલી ખૂંધને પેડીકલ સબસ્ટ્રેક્શન ઓસ્ટીયોટોમી થકી પૂર્વવત કરતા સિવિલ સ્પાઇન તબીબો

આજે વર્લ્ડ સ્પાઇન ડે… ૧૧૦ ડિગ્રી વળેલી ખૂંધને પેડીકલ સબસ્ટ્રેક્શન ઓસ્ટીયોટોમી થકી પૂર્વવત કરતા સિવિલ સ્પાઇન તબીબો ચાર કલાક ચાલેલી રીવીઝન સ્પાઇન સર્જરી બાદ વસંતભાઇ હરતા ફરતા થયા કોરોનાકાળમાં અત્યંત … Read More

અંધકાર તરફ ધકેલાઈ રહેલા “રોશની”ના જીવનમાં “રોશની” ઉમેરતા સિવિલના તબીબો

સિવિલ સર્જરી વિભાગમાં થઇ ઐતિહાસિક સર્જરી હિપેટેક્ટોમી સર્જરી કરી લીવરનો અમુક ભાગ કાપીને અંધકાર તરફ ધકેલાઈ રહેલા “રોશની”ના જીવનમાં “રોશની” ઉમેરતા સિવિલ તબીબો સપ્ટેમ્બર મહિના દરમિયાન સિવિલ સર્જરી વિભાગમાં ૩૨૫ … Read More

પેરાલિમ્બિક લેગ દ્વારા છત્તીસગઢના ચિત્રસેન માઉન્ટ એવરેસ્ટ સર કરશે

સિવિલ સંકુલની સ્પાઇન ઇન્સ્ટીટ્યુટ દ્વારા તૈયાર કરાયેલા પેરાલિમ્બિક લેગ દ્વારા છત્તીસગઢના ચિત્રસેન માઉન્ટ એવરેસ્ટ સર કરશે ૮૮૪૮ મીટરની ટોંચે પહોંચવા માટે જરૂરી પેરાલિમ્બિક લેગ બનાવવા અઢી વર્ષ લાગ્યા વિદેશમાં આ … Read More

સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે અલાયદુ ડાયાલિસિસ કેન્દ્ર કાર્યરત

સિવિલ હોસ્પિટલની સ્વાસ્થય સુવિધાઓમાં વધુ એક પીંછ ઉમેરાયુ કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે અલાયદુ ડાયાલિસિસ કેન્દ્ર કાર્યરત કરાયુ સપ્ટેમ્બર મહિનામાં ૨૧૧ કોરોનાગ્રસ્ત દર્દીઓએ ડાયાલિસીસ કરાવ્યુ : ડૉ. જે.પી. મોદી સંકલન: અમિતસિંહ ચૌહાણ … Read More

સિવિલ હોસ્પિટલમાં વહી દાનની સરવાણી……

C.S.R. પ્રવૃતિ હેઠળ સેવાભાવી સંસ્થા અને કંપની દ્વારા હાઇટેક મશીનરી ભેટ કરાઇ… અહેવાલ: અમિતસિંહ ચૌહાણ અમદાવાદ, ૦૫ ઓક્ટોબર: કોરોનાની મહામારીમાં ઘણા સેવાભાવી લોકો અને સંસ્થાઓ દ્વારા દેશ પર એકાએક આવી … Read More

જોધપુરની દીકરીઓએ શ્રવણ બની પોતાની માતાની સેવા કરી રહી છે

કળયુગની શ્રવણ બની દીકરીઓ… જોધપુરની સુવિખ્યાત હોસ્પિટલોએ ઓપરેશનનું કહ્યુ…. સિવિલ હોસ્પિટલે દવાથી જ મીનાબહેનને સાજા કરી દીધા…. જોધપુરથી અમદાવાદ લઈ આવી મારી દીકરીઓએ સારવાર કરાવી પીડામાંથી મુક્તિ અપાવી : મીનાબહેન … Read More

કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ પુન:સંક્રમિત થવાની સંભાવનાઓ કેટલી?

એક વખત કોરોનાથી સંક્રમિત થઈ ગયા બાદ ફરી વખત કોરોનાગ્રસ્ત થઈ જ જઈશું તે ગેરમાન્યતાઓમાં જીવવાની જરૂર નથી… સંકલન:-અમિતસિંહ ચૌહાણ અમદાવાદ,૧૯ સપ્ટેમ્બર:તાજેતરમાં કોરોના વાયરસથી સંક્રમિત થઇને નેગેટીવ થયા બાદ ફરી … Read More

નવજાત બાળકી માટે સ્તનપાન દુર્લભ બન્યુ..માતાએ ૧૧ માં દિવસે સ્તનપાન કરાવ્યુ…

કોરોના પોઝીટીવ નવજાત શિશુની જટિલ ગણાતી ટ્રાચેયોસોફેજલ ફિસ્ટ્યુલા સર્જરી કરવામાં આવી સંકલન: અમિતસિંહ ચૌહાણ,અમદાવાદ અમદાવાદ,૧૫ સપ્ટેમ્બર:ઓગસ્ટ મહિનાની ૨૭મી તારીખે ભાવનગરના હીરા ઉધોગમાં મજૂરી કરીને ગુજરાન ચલાવતા દંપતિ પિન્ટુભાઇ અને નયનાબેનના … Read More