Ahmedabad alert: તાઉ’તે વાવાઝોડા સંદર્ભે અમદાવાદ જિલ્લા માટે આગામી ૬ થી ૮ કલાક મહત્વના : સંદિપ સાગલે, જિલ્લા કલેક્ટર

Ahmedabad alert: તાઉ’તે વાવાઝોડાની સંભવિત અસરોના કારણે સલામતીના ભાગરૂપે અમદાવાદ જિલ્લાના ૪૬૫૪ લોકોને આશ્રય સ્થાનોમાં સ્થળાંતરીત કરાયા (બપોરે ૧૨ વાગ્યાની સ્થિતિએ) નાગરિકોને બીનજરૂરી બહાર ન નીકળવા કલેક્ટરની અપીલ અહેવાલ: અમિતસિંહ … Read More