વિરગામ અને સાબરમતીથી કુલ ૩૬ ટ્રેનમાં જિલ્લાના ૪૩,૫૧૭ શ્રમિકોનું વતન તરફ પ્રયાણ

શ્રમિકોની વતન વાપસી માટે જિલ્લા વહીવટી તંત્ર દિનરાત કાર્યરત શ્રમિકોની નોંધણી- બીજા રાજ્યની પરવાનગી- ટ્રેન ફાળવણી- શ્રમિકોનો સંપર્ક-હેલ્થ ચેકઅપ ભોજન પ્રબંધ જેવા અનેક તબક્કાવાળી ‘મેગા એક્સરસાઇઝ’ વિરગામ અને સાબરમતીથી કુલ … Read More