Train cancel: ગાંધીધામ-જોધપુર વિશેષ ટ્રેન રદ રહેશે

Train cancel: 04 મે થી આગામી સૂચના સુધી ગાંધીધામ-જોધપુર વિશેષ ટ્રેન રદ રહેશે

અમદાવાદ , ૦૩ મે: કોવિડ -19 ના વર્તમાન સંજોગો અને મુસાફરોની સંખ્યામાં ઘટાડાને કારણે ગાંધીધામ-જોધપુર ત્રિ-સાપ્તાહિક વિશેષ ટ્રેનને આગામી સૂચના સુધી રદ કરવામાં આવી છે. જે નીચે મુજબ છે: –

Whatsapp Join Banner Guj
  1. ટ્રેન નંબર 02484 ગાંધીધામ – જોધપુર વિશેષ ટ્રેન તારીખ 04 મે 2021 થી તથા ટ્રેન નંબર 02483 જોધપુર – ગાંધીધામ વિશેષ ટ્રેન તારીખ 03 મે 2021 થી આગામી સૂચના સુધી રદ રહેશે.

આ પણ વાંચો…Hapa oxygen exp: હાપા થી ચલાવવામાં આવી વધુ એક ઓક્સિજન એક્સપ્રેસ

ADVT Dental Titanium