જામનગરના રણમલ તળાવ માંથી યુવાનની લાશ મળી આવી.
અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૧૪ ઓક્ટોબર: આજે જામનગર ના રણમલતળાવ માંથી સવાર ના નવ વાગ્યા ની આસપાસ કુણાલ રાજેશભાઈ સોલકી નામ ના 18 વર્સીય યુવાન લાશ મળી આવિ હતી જે કોઈ કારણ સર ધરે થી કહીયા વગર નીકળી ગયેલ હતો આજ સવાર ના ફાયર શાખા ને જાણ થતા ફાયર શાખા ના કર્મચારી ઓ ઘટના સ્થળે પહોચિ પોલીસ ને જાણ કરવામાં કરી હતી આગળ પોલીસ દ્વારા તપાસ ચલાવવા મા આવિ રહી છે.