દિવાળીના તહેવારોમાં જામનગરના લોકોને કલેકટરે શું સલાહ આપી જાણો….

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૧ નવેમ્બર: જામનગર જિલ્લા સેવા સદન કલેકટર ઓફિસ કોન્ફરન્સ રૂમ ખાતે જામનગર જિલ્લા કલેકટર રવિશંકર ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી આ બેઠક બાદ … Read More

कोरोना आपदा से निपटने में जनसमुदाय के साथ लगातार खड़ी है ‘किट

प्राकृतिक आपदाओं से उत्पन्न जन समुदाय की पीड़ा को दूर करने या उस पर काबू पाने के लिए कलिंगा इंस्टिट्यूट ऑफ़ इंडस्ट्रियल टेक्नोलॉजी, (केआईआईटी) भुवनेश्वर और उसकी सहयोगी संस्थान कलिंगा … Read More

ગુર્જર આંદોલનને કારણે અમદાવાદ મંડલની કેટલીક સ્પેશિયલ ટ્રેનો બદલાયેલા રૂટ પર દોડાવવામાં આવશે.

અમદાવાદ, ૧૧ નવેમ્બર: રાજસ્થાનમાં ચાલી રહેલા ગુર્જર આંદોલનને કારણે હિન્દૌન શહેર – બયાના ખંડ વચ્ચેનો ટ્રેન ટ્રાફિક પ્રભાવિત થયો છે. આ આંદોલન અંતર્ગત પશ્ચિમ મધ્ય રેલ્વેના કોટા ડિવિઝનમાં દુમરિયા-ફતેહ સિંહપુરા … Read More

કોરોના સંકટથી ઉગારવા માટે હંમેશા લોકોની પડખે ઉભી રહી છે ‘કિટ’

કુદરતી આફતોના સમયે લોકોની પીડા દૂર કરવા અથવા તેના પર કાબૂ મેળવવા માટે કલિંગા ઈંસ્ટિટ્યૂટ ઑફ ઈંડસ્ટ્રિયલ ટેકનોલોજી (કેઆઈઆઈટી) ભુવનેશ્વર અને તેની સહયોગી સંસ્થા કલિંગા ઈંસ્ટિટ્યૂટ ઑફ સોશલ સાઈંસેસે પોતાના … Read More

ર૩મી નવેમ્બરથી ધો-૯ થી ૧રના વર્ગો અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય શરૂ થશે

મુખ્ય મંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી ના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળ ની બેઠકે રાજ્યમાં દિવાળી પછી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને કોલેજો માં શિક્ષણ કાર્ય ફરી શરૂ કરવાનો … Read More

ડુંગળીના વાવેતર અંગે ખેડૂતોને કૃષિ સલાહ

અહેવાલ: રાધિકા વ્યાસ, રાજકોટ રાજકોટ, ૧૧ નવેમ્બર: હાલ ડુંગળીની ફેરરોપણી/સીધુ બીજથી વાવેતર અવસ્થાએ ઉદભવતા ડુંગળીમાં રીંગ વળી જવી અને જાંબલી ધાબા દેખાવા જેવા રોગ પાકને ના લાગે તે માટે કંઈ … Read More

ईसीआरकेयू केन्द्रीय समिति के सभी सदस्य निर्विरोध निर्वाचित

नामों की घोषणा 11को पटना अधिवेशन में एआईआरएफ महामंत्री शिव गोपाल मिश्रा होंगे मुख्य अतिथि रिपोर्ट: शैलेश रावल धनबाद, 10 नवम्बर: ईस्ट सेन्ट्रल रेलवे कर्मचारी यूनियन की केन्द्रीय समिति के … Read More

નાના વ્યવસાયકારોને ફળદાયી બનતા સરકારના પરિણામલક્ષી નિર્ણયો

જિજ્ઞાબેન દવેના બ્યુટીપાર્લરના વ્યવસાયને નિખારતી  “આત્મનિર્ભર યોજના“ અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ, ૧૦ નવેમ્બર: રાજ્યના દરેક નાગરિકની ચિંતા કરતી સંવેદનશીલ રાજ્ય સરકાર તેમના કલ્યાણર્થે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી કરી રહી છે. કોરોના જેવી … Read More

કોરોનાની નાજુક પરિસ્થિતિને પહોંચી વળવા અમદાવાદ અને સુરતમાં લીધેલ સારવારનો અનુભવ ઉપયોગી બન્યો: ડો. મુકેશ પટેલ

રાજકોટમાં કોરોનાની નાજુક પરિસ્થિતિને પહોંચી વળવા અમદાવાદ અને સુરતમાં રાજકોટના ડોક્ટર્સએ લીધેલ સારવારનો અનુભવ ઉપયોગી બન્યો મેડિકલ ટીમની સાથોસાથ વહીવટી તંત્ર, મેડિકલ વેસ્ટ, ફાયર સેફટી,  સફાઈ,  સિક્યોરિટી, વીજ વિભાગ, વોટર સપ્લાય સહીત અનેક સંસ્થાઓની … Read More

જામનગર ભાજપ દ્વારા ઉજવાયો વિજય ઉત્સવ

જામનગર ભાજપ દ્વારા ઉજવાયો વિજય ઉત્સવ, મોટી સંખ્યામાં હાજર રહ્યા હોદ્દેદારો કાર્યકરો. અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર,૧૦ નવેમ્બર: ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી તેમજ બિહારમાં ભાજપના પ્રદર્શનને લઇને જામનગર શહેર તેમજ … Read More