કોવિડનો ચેપ ફેલાતો અટકાવવાની બાબતમાં આગામી 15 દિવસ ખૂબ અગત્યના છે: શ્રીમતી શાલિની અગ્રવાલ

કોવિડનું સંક્રમણ રોકવા જિલ્લા ના ગ્રામ વિસ્તારમાં નિયમોનું ચૂસ્ત પાલન કરાવવાની સાથે લોક જાગૃતિ કેળવવામાં આવશે વડોદરા, ૨૮ નવેમ્બર: કોવિડનો ચેપ ફેલાતો અટકાવવાની બાબતમાં આગામી 15 દિવસ ખૂબ અગત્યના છે … Read More

છેલ્લા 24 કલાકમાં દેશમાં 41,322 નવા કોરોના સંક્રમિત કેસ નોંધાયા

દૈનિક ધોરણે નવા નોંધાતા કેસમાંથી 69% દર્દીઓ આઠ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો એટલે કે, મહારાષ્ટ્ર, દિલ્હી, કેરળ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, હરિયાણા અને છત્તીસગઢના છે પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણની … Read More

પ્રધાનમંત્રીએ અમદાવાદના ઝાયડસ બાયોટેક પાર્કની મુલાકાત લીધી

અમદાવાદ, ૨૮ નવેમ્બર: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઝાયડસ કેડિલા દ્વારા સ્વદેશી ડીએનએ આધારિત રસી વિકસાવવામાં આવી રહી છે તે વિશે વધુ જાણકારી મેળવવા અમદાવાદના ઝાયડસ બાયોટેક પાર્કની મુલાકાત લીધી. એક … Read More

નર્મદા જિલ્લા માં કોરોના નું વધતું સંક્રમણ. નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ પણ કોરોના ગ્રસ્ત થયા

અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા રાજપીપલા, ૨૮ નવેમ્બર: નર્મદા જિલ્લા માં કોરોના નું સંક્રમણ દિન પ્રતિદિન વધતું જાય છે અને કોરોના નો ગ્રાફ વધી ને. 1500 ને પાર. પહોંચ્યો છે અને … Read More

ગુજરાત ની ટૂંકી મુલાકાતે આવેલા શ્રી નરેન્દ્રભાઈ મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત

અમદાવાદ, ૨૮ નવેમ્બર: વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ગુજરાત ની ઝાયડસ બાયોટેક દ્વારા વિકસાવાઈ રહેલી covid-19 રસીના નિર્માણકાર્યની સમીક્ષા નિરીક્ષણ માટે ગુજરાત ની ટૂંકી મુલાકાતે આવી પહોંચ્યા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું અમદાવાદ … Read More

પ્રધાનમંત્રી મોદી આજે લેશે ૩ કોરોના વેકસીન સેન્ટરની મુલાકાત

પીએમ મોદી અમદાવાદની ઝાયડ્સ કેડિલા કંપનીના પ્લાન્ટની મુલાકાત લેવાના છે. ત્યારે ઝાયડસના પ્લાન્ટને ફરતે સઘન સુરક્ષા ગોઠવી દેવાઈ છે અમદાવાદ, ૨૮ નવેમ્બર: પ્રધાનમંત્રી મોદી આજે અમદાવાદ, પૂણે, અને હૈદરાબાદની મુલાકાત લેશે. … Read More

રાજયમાં આજે કોવિડ- ૧૯ ના ૧,૬૦૭ નવા દર્દીઓ નોધાયા: આરોગ્ય વિભાગ

અમદાવાદ, ૨૭ નવેમ્બર: રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે. ૨ાજય સ૨કા૨ના સઘન પ્રયાસોના પરિણામે કોરોના વાયરસના સંક્રમણનું પ્રમાણ ધીમે ધીમે ઘટી ૨હ્યુ છે. આજે રાજયના વિવિધ … Read More

ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ.મનિષ દોશીના ભાજપ સરકાર પર આકરા પ્રકાર

ત્રણ મહિનામાં હોસ્પીટલોમાં આગના સાત બનાવોમાં ૧૩ દર્દીઓએ જીવ ગુમાવ્યા દરેક દુર્ઘટના પછી સરકાર દ્વારા તપાસના આદેશ ફક્ત કાગળ ઉપર , એકપણ ઘટનાનો અહેવાલ હજુસુધી જાહેર થયો નથી અમદાવાદ, ૨૭ … Read More

રાજકોટવાસીઓએ બનાવી અનોખી એવી વેસ્ટ પેપરના રીસાઇકલીંગ માંથી કિફાયતી ઇકો ફ્રેન્ડલી બોલપેન

વેસ્ટમાંથી માત્ર બેસ્ટ નહીં પણ “ધિ બેસ્ટ“  “યુઝ એન્ડ થ્રો”ની વિભાવનાના સાંપ્રત સમયે “યુઝ એન્ડ ગ્રો”ની ક્રાંતિકારી નુતન વિભાવનાને અગ્રેસર બનાવતા રાજકોટના યુવા સ્ટાર્ટ અપ ઉદ્યમીઓ ઉચ્ચ અભ્યાસ કરીને પણ નોકરી કરતાં … Read More