અમદાવાદ-નિઝામુદ્દીન સંપર્ક ક્રાંતિ (Nizamuddin sampark kranti) વિશેષના દિવસ અને સમયના બદલાવ

Nizamuddin sampark kranti

29 માર્ચથી અમદાવાદ-નિઝામુદ્દીન સંપર્ક ક્રાંતિ (Nizamuddin sampark kranti) વિશેષના પરિચાલન દિવસ અને સમયના બદલાવ

 અમદાવાદ , ૨૪ માર્ચ: પશ્ચિમ રેલ્વે દ્વારા અમદાવાદ-હઝરત નિઝામુદ્દીન સંપર્ક ક્રાંતિ (Nizamuddin sampark kranti) સ્પેશિયલ, દોડતી ટ્રેન નંબર 02917/02918 ના પરિચાલન દિવસ અને સમયમાં બદલાવ આવ્યો છે.  જેની વિગતો નીચે મુજબ છે: –

Whatsapp Join Banner Guj

 ટ્રેન નં. 02917/02918 અમદાવાદ- હ. નિઝામુદ્દીન – અમદાવાદ સંપર્ક ક્રાંતિ વિશેષ (સાપ્તાહિક)

 ટ્રેન નં. 02917 અમદાવાદ-હ.નિઝામુદ્દીન સ્પેશિયલ 25 માર્ચ, 2021 ને સોમવારે અમદાવાદથી 15.30 વાગ્યે ચાલશે અને બીજા દિવસે સવારે 05:45 વાગ્યે નિઝામુદ્દીન પહોંચશ,વળતાં ટ્રેન નંબર 02918 હ.નિઝામુદ્દીન-અમદાવાદ સ્પેશિયલ, નિઝામુદ્દીનથી દર શનિવારે 03 એપ્રિલ 2021 થી 13.25 કલાકે ઉપડશે,

ADVT Dental Titanium

બીજા દિવસે સવારે 03:30 વાગ્યે અમદાવાદ પહોંચશે.  માર્ગમાં, આ ટ્રેન નડિયાદ, આણંદ, છાયાપુરી, ગોધરા, દાહોદ, રતલામ, કોટા અને મથુરા સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે.

આ પણ વાંચો…Platform ticket: અમદાવાદ ડિવિઝનના 13 મોટા સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના નવા રેટ. જાણો વિગત..