કોરોનાના નવા કેસોમાં સતત ઘટાડો જાણો વિગત….
અમદાવાદ, ૦૨ જાન્યુઆરી: રાજયના વિવિધ જિલ્લાઓ માં કુલ ૭૪૧ કેસ નોંધાયા છે. સાથે આજે ૯૨૨ દર્દીઓ એ કોરોનાને મહાત આપી સાજા થઈને પોતાના ઘરે ગયા છે. અત્યાર સુધીમાં રાજયના કુલ ૨,૩૨,૭૨૨ દર્દીઓ સાજા થયા છે. રાજયનો સાજા થવાનો દ૨૯૪.૪૧ છે. આજે રાજ્યમાં કુલ ૫૨,૯૮૦ ટેરટ કરવામાં આવ્યા છે. રાજયની વસ્તીને ધ્યાને લેતા પ્રતિદિન ૮૧૫.૦૮ ટેસ્ટ પ્રતિ મિલિયન જેટલા થવા પામે છે. રાજયમાં અત્યાર સુધીમાં કુલ ૯૭,૫૯,૨૮૦ટેસ્ટ ક૨વામાં આવ્યા છે.
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૫,૦૪,૭૮૬ વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે જે પૈકી ૫,૦૪,૬૬3 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને ૧૨૩ વ્યક્તિઓને ફેસીલીટી ક્વોન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
આ પણ વાંચો….કોરોનાની વેકસીન રાજયના નાગરિકોને આપવા માટે શકય હશે ત્યા સુધી સંપૂર્ણ ખર્ચ રાજય સરકાર ભોગવશે: નીતિનભાઈ પટેલ