27 અને 28 ફેબ્રુઆરી અને ના રોજ કલોલ-ગાંધીનગર (kalol- Gandhinagar) રેલ્વે ક્રોસિંગ નં. 11 બંધ રહેશે

kalol- gandhinagar

માર્ગ વપરાશકર્તા આ સમયગાળા દરમિયાન (kalol- Gandhinagar) રેલ્વે ક્રોસિંગ નં. 10 કિમી 17 / 8-9 અને રેલ્વે ક્રોસિંગ નં. 12 કિમી 19 / 9-10 નો ઉપયોગ કરી શકે છે.

Railways banner

 અમદાવાદ , ૨૬ ફેબ્રુઆરી: અમદાવાદ ડિવિઝન પર કલોલ-ગાંધીનગર (kalol- Gandhinagar) રેલ્વે લાઈન વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ નં. 11 કિમી 18 / 8-9 ઓવર હોલિંગના કાર્ય માટે 27 ફેબ્રુઆરી 2021 ની સવારે 08:00 વાગ્યેથી 28 ફેબ્રુઆરી 2021 ના 20:00 વાગ્યે સુધી (બે દિવસ) બંધ રહેશે.

માર્ગ વપરાશકર્તા આ સમયગાળા દરમિયાન (kalol- Gandhinagar) રેલ્વે ક્રોસિંગ નં. 10 કિમી 17 / 8-9 અને રેલ્વે ક્રોસિંગ નં. 12 કિમી 19 / 9-10 નો ઉપયોગ કરી શકે છે.

આ પણ વાંચો…ભારતીય ક્રિકેટર યૂસુફ પઠાણે (Yusuf Pathan) ક્રિકેટને કહ્યું- અલવિદા, દરેક ફોર્મેટમાંથી લીધું રિટાયર્મેન્ટ