બ્રેકીંગ જામનગર… (Earthquake) જામનગર : ગ્રામ્ય પંથકમાં ભૂકંપનો 3.5 ની તીવ્રતાનો ભૂકંપનો આચંકો
અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર ૧૩ ફેબ્રુઆરી:
જામનગર : ગ્રામ્ય પંથકમાં ભૂકંપનો 3.5 ની તીવ્રતાનો ભૂકંપનો (Earthquake) આચંકોવેરાડ, મોટી ગોપના આસપાસના ગામોમાં લોકો ઘરની બહાર દોડી ગયા. લાલપુરથી 27 કીમી દુર ભૂકંપનું એપી સેન્ટર નોંધાયું. ભૂકંપના આંચકાથી ગ્રામજનોમાં ભયનો માહોલ .ભૂકંપના આંચકાથી હાલ કોઈ ખાના-ખરાબીના સમાચાર નહીં
આ પણ વાંચો…કાલથી ચોર પંચક(Panchak) શરુ થઇ ગયું છે, ભૂલથી પણ ન કરશો આ કામ