Change route: અમદાવાદ – દરભંગા સાબરમતી સ્પેશિયલ પરિવર્તિત રૂટ થી દોડશે
2 એપ્રિલના રોજ અમદાવાદ – દરભંગા સાબરમતી સ્પેશિયલ પરિવર્તિત રૂટ (Change route) થી દોડશે
અમદાવાદ , ૨૬ માર્ચ: ઉત્તર પૂર્વીય રેલ્વેના મઉ જંકશન પર યાર્ડ રિમોડેલિંગના કાર્યને કારણે ટ્રેન નંબર 09165 અમદાવાદ – દરભંગા સાબરમતી સ્પેશિયલ 02 એપ્રિલ, 2021 ના રોજ તેના નિર્ધારિત માર્ગ શાહગંજ, મઉ, બલિયા અને છપરાના સ્થાને વારાણસી, ઔંડીયાર, ગાઝીપુર સિટી, બલિયા અને છપરા થઈને ચાલશે.
ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખવા માટે મુસાફરોને અનુરોધ કરવામાં આવે છે.
આ પણ વાંચો…..રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ(Ramnath kovind)ને છાતીમાં દુખાવો થતા હોસ્પિટલ ખસેડાયા, હાલ સારવાર હેઠળ