અમદાવાદ – નવી દિલ્હી રાજધાની અને બિકાનેર – યશવંતપુર સ્પેશિયલ મહેસાણા સ્ટેશન પર રોકાશે
અમદાવાદ, ૦૫ નવેમ્બર: યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ – નવી દિલ્હી રાજધાની સ્પેશિયલ અને બિકાનેર – યશવંતપુર સ્પેશિયલ મહેસાણા સ્ટેશન પર રોકાશે.
ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી દિપકકુમાર ઝાના જણાવ્યા મુજબ આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે: –
- ટ્રેન નંબર 02957/02958 અમદાવાદ – નવી દિલ્હી – અમદાવાદ રાજધાની વિશેષ ટ્રેન તા. 08 નવેમ્બર 2020 ના રોજથી આગમી સૂચના સુધી મહેસાણા સ્ટેશન પર રોકાશે.
- ટ્રેન નંબર 06588/06587 બીકાનેર – યસવંતપુર – બિકાનેર સ્પેશિયલ આગામી તા .9 નવેમ્બર 2020 ના રોજથી આગમી સૂચના સુધી મહેસાણા સ્ટેશન પર રોકાશે
પ્રદીપ શર્મા
જનસંપર્ક અધિકારી
પશ્ચિમ રેલ્વે, અમદાવાદ
- અમદાવાદ જિલ્લા રક્ત એકત્રીકરણ બાબતે દેશમાં પ્રથમ ક્રમાંકે: નાયબ મુખ્યમંત્રી શ્રી
- રમત સંગ ભણતર… આચાર્ય જિનેશાબેનને સર ફાઉન્ડેશનનો નેશનલ ઇનોવેશન એવોર્ડ એનાયત…