સુશાંતસિંહ કેસમાં વિસરા રિપોર્ટમાં મોટો ખુલાસો, જાણો રિપોર્ટમાં શું આવ્યું સામે?
અહેવાલ: હેમાલી ભટ્ટ
૨૯ સપ્ટેમ્બર: અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આ કેસમાં દરરોજ ચોકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે સુશાંતસિંહના વીસરા રિપોર્ટમાં મહત્વના ખુલાસાઓ થયા છે. રિપોર્ટ મુજબ સુશાંતનું મોત ઝેર કે ઝેરી દ્રવ્યથી નથી થયું. એઇમ્સની ફોરેન્સિક ટીમે રિપોર્ટ સીબીઆઈને મોકલ્યો.રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સુશાંત સિંહ રાજપૂતનુ મોત ઝેરથી નથી થયુ. એઇમ્સના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ કે તેના શરીરમાં ઝેર ન હતુ મળ્યુ.
આની સાથે જ ફૉરેન્સિક ટીમે કૂપર હોસ્પીટલમાં થયેલા પૉસ્ટમોર્ટમ રિપોર્ટ પર પણ પ્રશ્ન ઉઠાવ્યા.એઇમ્સના રિપોર્ટમાં કપૂર હૉસ્પીટલને ક્લિન ચીટ નથી આપવામાં આવી, એઇમ્સના રિપોર્ટમાં કૂપર હૉસ્પીટલે પૉસ્ટમૉર્ટમ રિપોર્ટમાં સમય નથી નાખવામાં આવ્યો
loading…