પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાંથી કુલ 2,09,279 જેટલી કૃતિઓ પ્રાપ્ત થયેલ છે.પ્રથમ આવનાર વિદ્યાર્થીને રૂ.15.000/-પારિતોષિક આપવામા આવશે

ગુજરાત ગૌરવ દિન સ્પર્ધા ( પ્રાથમિક અને માધ્યમિક વિભાગ) ગાંધીનગર, ૧૩,મે ૨૦૨૦ ગુજરાત સરકાર દ્વારા માન.મુખ્યમંત્રીશ્રીની સુચનાથી તારીખ 1લી મે, 2020 ના રોજ ગુજરાત ગૌરવ દિન નિમિત્તે પ્રાથમિક, માધ્યમિક અને … Read More

ગુજરાતે પરપ્રાંતીય શ્રમિકો માટે દેશમાં સૌથી વધુ 264 ટ્રેનો દોડાવીને 3.17 લાખ મજૂરો-શ્રમિકોને તેમના વતન પહોંચાડવામાં મદદ કરી

ભારતીય રેલવેએ સમગ્ર દેશમાં 12 મે 2020 (9.30 કલાક) સુધીમાં 542 “શ્રમિક વિશેષ ટ્રેન”નું પરિચાલન કર્યું – 6.48 લાખ મુસાફરોનું પરિવહન કરવામાં આવ્યું ટ્રેન, એસ.ટી. અને ખાનગી બસોમાં 6 લાખ … Read More

લોક ડાઉન હોવા છતાં પશ્ચિમ રેલવે દ્વારા પાર્સલ વિશેષ ટ્રેનો માંથી 30 હજાર ટન આવશ્યક સામગ્રીનું પરિવહન

રાષ્ટ્ર પ્રત્યે પોતાની વફાદારી અને પ્રતિબદ્ધતાની સાથે, રેલવે દ્વારા એ નિશ્ચિત કરવા માટે મોટા પાયા પર પ્રયતન કરવામાં આવી રહ્યા છે કે રાષ્ટ્રવ્યાપી લોકડાઉંન ના આ કઠિન સમય દરમ્યાન, અતિ … Read More

કોરોના સંક્રમણ નિયંત્રણ-જનજીવન પૂર્વવત કરવાની વ્યવસ્થા અંગે સર્વગ્રાહી વિચાર મંથન

¤ મુખ્યમંત્રીશ્રીની જિલ્લા-મહાનગરોના વહિવટીતંત્રના ફિલ્ડ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ¤જિલ્લા કલેકટરો-મ્યુનિસીપલ કમિશનરો-પોલીસ કમિશનરો પોલીસ અધિક્ષક રેન્જ આઇ. જી કોરોના સંક્રમણ નિયંત્રણ માટે જિલ્લામાં વિશેષ ફરજ પરના સચિવો સાથે¤ ભાવિ રણનીતિ-કોરોના સંક્રમણ … Read More

વિદેશથી આવેલા લોકોએ નિયત સમયનું ક્વોરન્ટાઈન પૂર્ણ કર્યા સિવાય બહાર ન નિકળવુ અને નાગરિકોએ પણ તેમને ન મળવા અપીલ:રાજ્યના પોલીસ વડા

લૉકડાઉનના ત્રીજા તબક્કામાં▪સંક્રમણ ન ફેલાય તે માટે નાગરિકો કાળજી સાથેવહીવટી તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણયોના ચુસ્ત પાલન માટે સક્રીય સહયોગ આપે- રાજ્યના પોલીસ વડા શ્રી શિવાનંદ ઝા રેલ મંત્રાલય દ્વારા શરૂ … Read More

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની ભાજપ સરકારે
દરેક ક્ષેત્ર, દરેક વર્ગને આવરી લઈને તેના હિતના નિર્ણયો લઈ રહી છે.

ગાંધીનગર, ૧૧મે ૨૦૨૦ગુજરાતનો ખેડૂત રાજયની પી.એમ.સી.માં પોતાની જણસને વેચી શકશે અને રાજ્ય નો કોઈ પણ વેપારી એક જ લાયસન્સથી રાજ્ય ની તમામ apmc માંથી ખરીદી કરી શકશે. જેથી સ્પર્ધા થશે … Read More

માત્ર કન્ફર્મ ઇ-ટિકીટ ધરાવનારા યાત્રીકોને જ સ્ટેશનમાં પ્રવેશ અપાશે

ગાંધીનગર, ૧૧મે ૨૦૨૦ આવતીકાલ – મંગળવારે અમદાવાદથી દિલ્હીની ટ્રેન શરૂ થશે▪માત્ર કન્ફર્મ ઇ-ટિકીટ ધરાવતા યાત્રિકોને જ સ્ટેશનમાં પ્રવેશ▪યાત્રીકો અને તેમને મૂકવા આવનારા વાહન ચાલકોની અવર-જવર કન્ફર્મ ઇ-ટિકીટ પર કરવા દેવાશે … Read More

લોકડાઉનના સમયમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાના ૧.૭૦ લાખ કરોડના પેકેજ થકી લભાન્વિત થઇ રહેલા કરોડો ગરીબો

ભાવનગર સહિત ગુજરાતમાં પણ કિસાન સન્માન નિધિ, જનધન, વિધવા સહાય યોજનાઓનો લાભ લઈ રાહતની લાગણી વ્યક્ત કરતા લાભાર્થીઓ કોરોના મહામારીમાં ગરીબ લોકોની મૂશ્કેલી નિવારી, એમનું જીવન સરળ બનાવી રહેલી સરકારી … Read More

કોરોના મહામારી સમયે તબીબી સારવાર વધુ સુદૃઢ બનાવવા બાબત પત્ર: હિંમતસિંહ પટેલ

૯મે  ૨૦૨૦માનનીયશ્રી વિજયભાઈ,સમગ્ર વિશ્વ, દેશ અને રાજ્યમાં નોવેલ કોરોના વાયરસ (કોવિડ-૧૯) ફેલાયેલ છે. વૈશ્વિક મહામારી કોવિડ-૧૯ને ભારતમાં ફેલાતી અટકાવવા માટે સમગ્ર દેશમાં તા. ૨૪ માર્ચ, ૨૦૨૦થી ત્રણ તબક્કામાં લોકડાઉન જાહેર … Read More