લોકડાઉનના સમયમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાના ૧.૭૦ લાખ કરોડના પેકેજ થકી લભાન્વિત થઇ રહેલા કરોડો ગરીબો

ભાવનગર સહિત ગુજરાતમાં પણ કિસાન સન્માન નિધિ, જનધન, વિધવા સહાય યોજનાઓનો લાભ લઈ રાહતની લાગણી વ્યક્ત કરતા લાભાર્થીઓ કોરોના મહામારીમાં ગરીબ લોકોની મૂશ્કેલી નિવારી, એમનું જીવન સરળ બનાવી રહેલી સરકારી … Read More

કોરોના મહામારી સમયે તબીબી સારવાર વધુ સુદૃઢ બનાવવા બાબત પત્ર: હિંમતસિંહ પટેલ

૯મે  ૨૦૨૦માનનીયશ્રી વિજયભાઈ,સમગ્ર વિશ્વ, દેશ અને રાજ્યમાં નોવેલ કોરોના વાયરસ (કોવિડ-૧૯) ફેલાયેલ છે. વૈશ્વિક મહામારી કોવિડ-૧૯ને ભારતમાં ફેલાતી અટકાવવા માટે સમગ્ર દેશમાં તા. ૨૪ માર્ચ, ૨૦૨૦થી ત્રણ તબક્કામાં લોકડાઉન જાહેર … Read More

આવતીકાલથી સિંગાપુર, ફિલિપાઇન્સ, યુએસએ, યુકે અને કુવૈતમાંથી તબક્કાવાર ફ્લાઇટનું અમદાવાદ ખાતે લેન્ડિંગ

ગુજરાત ગેસ આધારિત ઉદ્યોગો માટે મુખ્યમંત્રીશ્રીના મહત્વના નિર્ણયો રાજ્યના નાના-મોટા મધ્યમ ઉદ્યોગોને રાહત થશે મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી અશ્વિનીકુમાર ઉદ્યોગગૃહોના ગેસ બીલની ડ્યુ ડેટ ૧૦મી મે સુધી કરાઈ : ૧૦ મે સુધી … Read More

લોકડાઉનમાં પણ થેલેસેમિયાᅠઅને અન્‍ય દર્દીઓને ૧૬૯૬ યુનિટ રક્‍ત પૂરું પાડી માનવતાની મહેક પ્રસરાવતું વલસાડ રક્‍તદાન કેન્‍દ્ર

જિલ્લાનાᅠરક્‍તદાતાઓ, રક્‍તદાન શિબિર આયોજકો અને વલસાડ રક્‍તદાન કેન્‍દ્રનો સ્‍ટાફ કોરોના વોરીયરની જેમ કોઈક અજ્ઞાતની જિંદગીને બચાવવા સતત કાર્યરત માહિતી બ્‍યુરોઃ વલસાડઃ તા.૦૯: દર વર્ષે વિશ્વ થેલેસેમિયા દિવસ અને વિશ્વ રેડ … Read More

શ્રમિકો પાસેથી ટીકીટનાં નામે લાખો રૂપિયા લૂટવાનો પીળો પરવાનો કાર્યકર્તા-નેતાને કોણે આપ્યો? ભાજપ જવાબ આપે:કાંગ્રેસ

અમદાવાદ,૦૮,મે૨૦૨૦• સુરતમાં ભાજપે આફતને ‘અવસર’માં પલટાવીઃ સરકાર પરપ્રાંતિયોની ટિકિટના પૈસા કાઢતી નથી અને ભાજપના કોર્પોરેટર-ભાઈ કાળાબજાર કરે છે, ઓફિસમાંથી કાળા બજારનો વિડીયો વાયરલ.મજબુર શ્રમિકોનું શોષણ.• મદદને બદલે માર અને ટીકીટ … Read More

सामाजिक जागरूकता और प्रोत्साहन के नये पहलुओं के साथ पश्चिम रेलवे का मिशन डिस्ट्रिब्यूशन हुआ और अधिक सार्थक

मुम्बई, 08 मई 2020 पश्चिम रेलवे के 6 मंडलों में 41 दिनों से चल रहा सेवा अभियान “मिशन फूड़ डिस्ट्रिब्यूशन”, अब सामाजिक जागरूकता और प्रोत्साहन के नये पहलुओं के साथ … Read More

લોકોના સહયોગ થી તંત્ર કોરોના સામે લડાઇ લડી રહ્યું છે:પંકજ કુમાર

સચિવશ્રી પંકજ કુમારે આજે વડોદરાની મુલાકાત સમગ્ર રાજયમાં કોરોના સંક્રમણ પર દેખરેખ માટેખાસ નિમાયેલા મહેસૂલ વિભાગ ના અધિક મુખ્ય લઈ તંત્ર દ્વારા કોરાના સામે લેવામાં આવેલા પગલાંઓની સમીક્ષા કરી કોરોના … Read More

અમદાવાદના ઇસનપુરમાં લોકડાઉનમાં લગ્ન

અમદાવાદના ઈશનપુર વટવા માર્ગ પર ના પુષ્પમ ટેનામેનટમા રહેતા ૨૪ વર્ષના મીત સોનીએ તેની સહાધ્યાયી ચાંદની આચાર્ય સાથે મહિનાઓ અગાઉ બન્ને પક્ષ ની સંમતિ થી સામાજિક રીતિ રિવાજ મુજબ લગ્ન … Read More

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ૩૬ જેટલા સિનિયર તબીબોને અન્ય હોસ્પિટલથી ડેપ્યુટ કરવામાં આવ્યા છે.

ગાંધીનગર, ૦૭ મે ૨૦૨૦ કોરોના દર્દીઓની સારવારમાં સિવિલ હોસ્પિટલનું તંત્ર સજ્જ▪1200 બેડની કોવિડ હોસ્પિટલમાં એક માસમાં 65000 PPE કીટ વપરાઇ : 6.5 લાખ N-95 માસ્ક અને 1.25 લાખ હાથમોજા વપરાયા … Read More