Lockdown: ગુજરાત રાજ્ય સરકારે સ્પષ્ટ કરી દીધું, કોઈ લોકડાઉન નહીં લાગે. હાઇકોર્ટમાં બીજું શું કહ્યું? જાણો અહીં.
Lockdown: રાજ્ય સરકારે એક વાત સ્પષ્ટ કરી દીધી છે કે તેઓ લોકડાઉન લાવવાના નથી.
ગાંધીનગર, ૧૫ એપ્રિલ: Lockdown: ગુજરાત સરકારે ગુજરાત હાઇકોર્ટમાં પોતાનું સોગંદનામું જમા કરાવી દીધું છે. પોતાના સોગન નામા માં તેમણે કહ્યું છે કે ગુજરાત સરકાર સપ્તાહના અંતમાં વિકેન્ડ કર્ફ્યુ લગાડવાના મૂડમાં નથી. આ ઉપરાંત લોકડાઉન સંદર્ભે રાજ્ય સરકારનો કોઈ ઈરાદો નથી.
રાજ્ય સરકારે કોર્ટ સામે સ્પષ્ટ કરી દીધું છે કે લોકો પોતાની મરજીથી એટલે કે સ્વયંભૂ નાઈટ કરફર્યું લગાડે. તેમજ સરકારી એ વાત સ્પષ્ટ કરી છે કે કચેરીઓમાં માત્ર 50 ટકા હાજરી રહેશે.
આમ રાજ્ય સરકારે એક વાત સ્પષ્ટ કરી દીધી છે કે તેઓ લોકડાઉન લાવવાના નથી.
Advertisement
આ પણ વાંચો…રાજ્યના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય