બાંદ્રા -જમ્મુત્વી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન રદ કરાયું

Punjab Kisan Andolan On Railway Track

અમદાવાદ, ૧૩ નવેમ્બર: પંજાબમાં ખેડૂત આંદોલનને કારણે ટ્રેનની અવરજવરને અસર થઈ છે, જેના કારણે પશ્ચિમ રેલ્વેના અમદાવાદ થઇને ચાલવાવાળી બાંદ્રા ટર્મિનસ-જમ્મુત્વી ફેસ્ટિવલ સ્પેશિયલ રદ રહેશે, જેની વિગતો નીચે મુજબ છે: –

  • 14 નવેમ્બર 2020 ના રોજ ચાલવાવાળી ટ્રેન નંબર 09027 બાન્દ્રા ટર્મિનસ – જમમુત્વી ફેસ્ટિવલ સ્પેશિયલ રદ રહેશે
  • 16 નવેમ્બર, 2020 ના રોજ જમ્મુત્વીથી ચાલવાવાળી ટ્રેન નંબર 09028 – જમ્મુત્વી – બાંદ્રા ટર્મિનસ ફેસ્ટિવલ સ્પેશિયલ રદ રહેશે.
whatsapp banner 1