jan shatabdi kewadia

અમદાવાદ-કેવડિયા (Ahmedabad-Kevadia) જન શતાબ્દી રદ રહેશે માર્ચમાં 4 દિવસ, જાણો વિગત…

Ahmedabad-Kevadia

8,15,22 અને 29 માર્ચે અમદાવાદ-કેવડિયા (Ahmedabad-Kevadia)જન શતાબ્દી રદ રહેશે

પશ્ચિમ રેલ્વેના વડોદરા ડિવિઝનના ડભોઇ-કેવડિયા (Ahmedabad-Kevadia) સેક્શનની જાળવણી કામગીરી માટે પાવર બ્લોક લેવામાં આવી રહ્યો છે.

Railways banner

આ બ્લોકને કારણે, ટ્રેન નંબર 09249/09248 અમદાવાદ-કેવડિયા-અમદાવાદ જન શતાબ્દી તારીખ 8,15,22 અને 29 માર્ચ, 2021 (સોમવાર) ના રોજ રદ રહેશે.

આ પણ વાંચો…

કમલમ(dragon fruit)ની ખેતી માટે બજેટમાં ફાટવવામાં આવ્યા 15 કરોડ, જાણો ક્યા વિસ્તારમાં થશે વાવેતર

SBI E-Auction 2021:પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો SBI સસ્તા ભાવે પ્રોપર્ટી ખરીદવા માટે આપે છે તક, 5 માર્ચથી શરુ થનારા ઈ-ઓક્શન વિશે વાંચો જરુરી માહિતી