અમદાવાદ-કેવડિયા (Ahmedabad-Kevadia) જન શતાબ્દી રદ રહેશે માર્ચમાં 4 દિવસ, જાણો વિગત…
8,15,22 અને 29 માર્ચે અમદાવાદ-કેવડિયા (Ahmedabad-Kevadia)જન શતાબ્દી રદ રહેશે
પશ્ચિમ રેલ્વેના વડોદરા ડિવિઝનના ડભોઇ-કેવડિયા (Ahmedabad-Kevadia) સેક્શનની જાળવણી કામગીરી માટે પાવર બ્લોક લેવામાં આવી રહ્યો છે.
આ બ્લોકને કારણે, ટ્રેન નંબર 09249/09248 અમદાવાદ-કેવડિયા-અમદાવાદ જન શતાબ્દી તારીખ 8,15,22 અને 29 માર્ચ, 2021 (સોમવાર) ના રોજ રદ રહેશે.
આ પણ વાંચો…
કમલમ(dragon fruit)ની ખેતી માટે બજેટમાં ફાટવવામાં આવ્યા 15 કરોડ, જાણો ક્યા વિસ્તારમાં થશે વાવેતર