प्रधानमंत्री (Prime Minister) ने एम्स पहुँचकर लगवाया कोरोना वायरस का टीका, खुद ट्वीट कर दी जानकारी

प्रधानमंत्री (Prime Minister) ने जनता से अपील की है कि वे कोरोना टीका जरूर लगवायें नई दिल्ली 01 मार्चः (Prime Minister) प्रधानमंत्री नरेंद्र मोदी ने आज सोमवार को दिल्ली के … Read More

અમદાવાદના વિસત-કોબા રોડ પર આવેલ SMS હોસ્પિટલ ખાતે ગુજરાતમાં કોવિડ-૧૯ રસીકરણનો માનનીય નરહરિ અમીન દ્વારા કરાયો શુભારંભ..

અમદાવાદના વિસત-કોબા રોડ પર આવેલ SMS હોસ્પિટલ ખાતે ગુજરાતમાં કોવિડ-૧૯ રસીકરણનો નરહરિ અમીન દ્વારા કરાયો શુભારંભ..   અમદાવાદ, ૧૬ જાન્યુઆરી : આજ રોજ રાષ્ટ્ર વ્યાપી કોવિડ-૧૯ રસીકરણ અભિયાનનો શુભારંભ  પ્રધાનમંત્રીશ્રી … Read More

અમદાવાદના નરોડામાં થયો પથ્થરમારો.

અમદાવાદના નરોડામાં થયો પથ્થરમારો. અમદાવાદ: અમદાવાદના નારોડા વિસ્તારમાં આવેલ માછલી સર્કલ ખાતે થયો પથ્થરમારો. જગ્યા પર પોલીસ તાત્કાલિક પહોંચતા પરિસ્થિતિ કાબુમાં લેવાઈ. વિસ્તારમાં હાલ શાંતિનો માહોલ.

બનાસકાંઠા માં આજથી કોરોના રસીકરણ મહાઅભિયાન નો પ્રારંભ

બનાસકાંઠા…. બનાસકાંઠા માં આજથી કોરોના રસીકરણ મહાઅભિયાન નો પ્રારંભ પ્રથમ ફેજ માં 16 હજાર આરોગ્ય કર્મીઓને રસી અપાશે બનાસકાંઠા માં 18500 કોરોના વેકસીન ના ડોઝ હાજર સ્ટોક છે જિલ્લામાં પ્રથમ … Read More

અમદાવાદમાં કાપડ બનાવતી કંપનીમાં આગ લાગી.

અમદાવાદમાં કાપડ બનાવતી કંપનીમાં આગ લાગી. નારોલની બાલકૃષ્ણ ટેક્સટાઇલમાં આગ લાગતા ફાયર વિભાગની 13 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે.

સૈન્ય દિવસ નિમિત્તે 1971ના મળેલ વિજયના અભિનંદન પાઠવી જુસ્સો વધારતા ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી દેવવ્રત આચાર્ય.

સૈન્ય દિવસ નિમિત્તે 1971ના મળેલ વિજયના અભિનંદન પાઠવી જુસ્સો વધારતા ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી દેવવ્રત આચાર્ય. અમદાવાદ: ભારતીય સૈન્યના કોણાર્ક કોર્પ્સ દ્વારા 15 જાન્યુઆરી 2021ના રોજ સૈન્ય દિવસની ઉજવણીના ભાગરૂપે “વિજય … Read More

સુરત ડિડોલી વિસ્તારની ઘટના ધો 10 ની વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત

સુરત ડિડોલી વિસ્તારની ઘટના ધો 10 ની વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત ઉત્તરાયણના દિવસે વિદ્યાર્થીની હોમવર્ક ન કરતા માતાએ ફોન કરી હોમવર્કને લઈ ટ્યુશન શિક્ષક જાણ કરી હતી વિદ્યાર્થીનીને લાગી આવતા ઝેરી … Read More

અમદાવાદ: ખાડિયા માં ડીજે વગાડી પતંગ ચગાવતા બે ઈસમો સામે પોલીસે કાર્યવાહી કરી

અમદાવાદ: ખાડિયા માં ડીજે વગાડી પતંગ ચગાવતા બે ઈસમો સામે પોલીસે કાર્યવાહી કરી પોલીસે ૨૦ હજારના ડીજે જપ્ત કર્યા ખાડિયા ના લાલાભાઈ ની પોળનો બનાવ

કોરોનાની મહમારીમાં પણ સતત 7માં વર્ષે સ્વાભિમાન ગ્રુપ દ્વારા અમદાવાદમાં પક્ષી ઉપચાર કેન્દ્રનું આયોજન કરી અબોલ પક્ષીઓના બચાવાયા જીવ.

કોરોનાની મહમારીમાં પણ સતત 7માં વર્ષે સ્વાભિમાન ગ્રુપ દ્વારા અમદાવાદમાં પક્ષી ઉપચાર કેન્દ્રનું આયોજન કરી અબોલ પક્ષીઓના બચાવાયા જીવ. અમદાવાદ, ૧૫ જાન્યુઆરી : કોરોનાની મહામારી મહદ અંશે નાથવાના આરે છીએ … Read More

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ ખાતે ઉત્તરાયણની ઉજવણી કરી, પરિવાર સાથે જગન્નાથજીના દર્શને પહોંચ્યા

અમદાવાદ: મકરસંક્રાંતિ અવસરે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના લોક લાડીલા સંસદસભ્ય અમિતભાઇ શાહે દિવસ દરમિયાન લોકોની વચ્ચે રહીને ઉત્તરાયણની ઉજવણી કરી હતી. ગુજરાતી તહેવારો અને પ્રસંગો પોતાના પરિવાર સાથે ઉજવણી … Read More