મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ કોરોનાગ્રસ્ત થયેલા ડો.શીતલ મિસ્ત્રીના ખબર અંતર પૂછ્યા
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ કોરોના મેનેજમેન્ટ માટે વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં છેલ્લા છ મહિનાથી સતત કાર્યરત રહેલા અને કોરોનાગ્રસ્ત થયેલા ડો.શીતલ મિસ્ત્રીના ખબર અંતર પૂછ્યા જલ્દી સાજા થવાની શુભકામનાઓ આપવાની સાથે ફરીથી … Read More
