કિસાન સૂર્યોદય યોજના: ખેતી માટે રાત્રે મળતા વીજ પૂરવઠાને લીધે ખેડૂતોને પડતી મુશ્કેલીઓ ના નિવારણનું દૂરંદેશીભર્યુ આયોજન

વાઘોડિયા તાલુકા ના વધુ ૩૭ ગામોના ખેડૂતોને ઉર્જા મંત્રીએ યોજનાનો લાભ સુલભ બનાવ્યો કુલ ૯૪ પૈકી ૭૦ ગામોનો યોજના હેઠળ સમાવેશ:હવે પછીના તબક્કામાં બાકી રહેતા ૨૪ ગામો યોજના હેઠળ આવરી … Read More